Book Title: Vichar Pankhi
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 144
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સરળ બનો... બીજાઓ સમક્ષ અંચળો ઓઢીને વ્યવહાર કરવાની આપણને આદત પડી ગઈ છે, એ આદત જો વધુ ને વધુ સતત સખત બનતી જશે તો કદાચ આપણે આપણી જાત સમક્ષ પણ નિર્દભ અને નિખાલસ નહીં બની શકીએ! - વિચાર પંખી Acharya Shri Kailassagarsuri Gyanmandir જે માણસ જાત સાથે પણ નિષ્કપટ ના રહી શકે એ માણસનું અંતઃકરણ દૂષિત અને દોષિત જ રહેશે. એક મજાની ફ્રેન્ચ કહેવત છે : ‘નિષ્કલંક - નિખાલસ અંતરાત્મા જેવું મુલાયમ ઓશીકું એકે નથી.’ નિખાલસ બનો. સાલસ બનો. દંભ તો દાવાનળ છે, જીવનને જલાવીને રાખ બનાવી દેશે દંભથી બચો. For Private And Personal Use Only ૧૩૩

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154