Book Title: Veer Madhuri Vani Tari
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 191
________________ ના વીર ! મધુરી વાણી તારી મહાત્મા વ્યાસે મહાભારતના વનપર્વના બીજા અધ્યાયમાં કહ્યું છે કે ધર્મ કરવા માટે જેને ધનોપાર્જનના પરિગ્રહનું પાપ કરવાની ઈચ્છા થાય છે તેણે તે ઈચ્છા જ ન કરવી સારી. ભલે ધર્મ પણ ન થાય. કાદવમાં પડીને સ્નાન કરવા કરતાં કાદવનો સ્પર્શ જ ન કરવો સારો. मोक्षाध्वसेवया चैता: प्राय: शुभतरा भुवि । जायन्ते ह्यनपायिन्य इयं सच्छास्रसंस्थितिः ૧૯૧ ||૭ || મોક્ષના માર્ગસ્વરૂપ સમ્યગ્દર્શનાદિરત્નત્રયીના કરતાં જે સંપત્તિ પ્રાપ્ત થાય છે તે પાપવૃત્તિઓ જગતની ન હોવાથી આ જગતની વધુ સારી સંપત્તિ કહેવાય. અવિસંવાદી શસ્ત્રોની આ સ્થિર ઉક્તિ છે. इष्टापूर्स नमक्षाङ्ग सकामस्योपवर्णितम्। अकामस्य पुनर्मोक्ता सैव न्याय्याग्निकारिका યજ્ઞયાગાદિ ઈષ્ટકર્મો અને વાપી, કૂપ, તળાવાદિ ખોદાવવાની પ્રવૃત્તિસ્વરૂપ પૂર્ણ કર્મો - આ બે ય સાંસારિક સુખની કામનાવાળા હોવાથી મોક્ષપદ આપી શકતા નથી. જે દીક્ષિત નિષ્કામ છે એણે તો પૂર્વે કહેવા ભાવ-અગ્નિકારિકા જ આચરવી જોઈએ. ||||

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216