Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 649
________________ પ્રકરણું ૨૨] અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મેક્ષ. ૨૦૬૩ જન્માંધ માણસને ઉત્તર જ ન આપવો સારે અને બની શકે તે “તેઓને તત્ત્વ માગપર લઈ આવવાનો બંધ આપે. આ દુનિ યામાં મોહને વિનાશ કરવા સમાન અન્ય બીજે ખરેખર “મહાન ઉપકાર એક પણ નથી, “પુંડરીક! તે સવાલ પૂછે કે અન્ય તીથીઓ પિતાનાં તીર્થને “વ્યાપક કહે-વ્યાપક હોવાનો દાવો કરે તો તેને તેટલા માટે. “ઉત્તર ? તે સંબંધમાં જે ઉત્તરની સામે કોઈ પણ પ્રતિઘાત ન કરી શકે એ જે ઉત્તર હતો તે તને જણાવ્યું. વાત એમ છે કે દષ્ટિવાદ નામનું બારમું અંગ છે તે “મોટા દરિયા જેવું છે, તે સઘળા નયેના સાગર જેવું છે, તે સાગરમાં કુદષ્ટિરૂપ સર્વે નદીઓ આવી મળે છે એ સઘળું તું ફુટ જોઈ શકીશ. જ્યારે તું એનો અભ્યાસ બરાબર કરીશ ત્યારે તારા સર્વ “સંદેહો દૂર થઈ જશે અને તે વખતે તને પાકી ખાતરી થશે કે “સર્વજ્ઞ મહારાજનાં વચનથી વધારે શ્રેષ્ઠ કઈ પણ વચન નથી.” સમતભદ્રાચાર્ય આ પ્રમાણે વિસ્તારથી ખુલાસાઓ પુંડરીક મુનિના પ્રશ્નને અંગે કર્યા. પ્રકરણ ૨૨ મું. અનુસુંદર પુંડરીક મહાભદ્રા સુલલિતાને મોક્ષ. છે મ! હાત્મા સામંતભદ્ર આચાર્ય જૈનદર્શનની વ્યાપકતા પ્રમTE:: ણથી બતાવી, તેનું વિશાળ તત્વ બતાવતાં દેવ ધર્મ ઈ અને મોક્ષની એકવાક્યતા સિદ્ધ કરી, અન્ય તીથી ' એમાં રહેલા અંશ સત્યને ગ્ય સ્થાન આપ્યું, જુદાં 1. ૨ જાદાં દૃષ્ટિબિન્દુઓને સમજવા સૂચના કરી, અંશ સત્ય અને સાર્વત્રિક સત્યના ખુલાસા કર્યા, એકવાક્યતામાં વિષાદને કે આગ્રહને સ્થાન નથી એમ બતાવ્યું, ધર્મવિચારણામાં મત્સરનો ત્યાગ કર ૧ દૃષ્ટિવાદઃ આ બારમું અંગ હતું, ઘણું વિશાળ હતું. અગિઆર અંગના કાંઇક વિભાગે હાલ લભ્ય છે ( જુઓ નેટ પૃ. ૮૯ ). દૃષ્ટિવાદ અંગે વિચછેદ ગયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676