Book Title: Upmitibhav Prapancha Katha Vivaran Prastav 6 7 8
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 670
________________ ૨૦૮૪ ઉપમિતિ ભવપ્રપંચ કથા. प्रव्रज्या गृह्णता येन गृहं सदनपरितम् । हित्वा सद्धर्ममाहात्म्यं किययैव प्रकाशितम् ॥ ५॥ यम्य तच्चरितं वीक्ष्य शशाङ्ककरनिर्मलम् । बुद्धास्तत्प्रत्ययादेव भूयांसो जन्तवस्तदा ॥ ६॥ सद्दीक्षादायकं तस्य स्वस्य चाहं गुरूत्तमम् । नमस्यामि महाभागं गर्षिमुनिपुङ्गवम् ॥ ७॥ क्रिष्टेऽपि दुःपमाकाले यः पूर्वमुनिचर्यया । विजहारेव निःमको दुर्गस्वामी धरातले ॥ ८ ॥ संदेशनांशुभिर्लोके योतित्वा भास्करोपमः । श्रीभिल्लमाले यो धीरः गतोऽस्तं सद्विधानतः ॥ ९॥ तस्मादतुलोपशमः सिद्ध (सद् ) पिरभूदनाविलमनस्कः । परहितनिरतैकमतिः सिद्धान्तनिधि(रति)महाभागः ॥ १० ॥ તેઓશ્રીએ દીક્ષા લેતી વખતે સુંદર વિશાળ દ્રવ્યથી ભરપૂર છેતાનું ઘર છોડીને સક્રિય સ્વરૂપે વિશુદ્ધ ધર્મનું માહાતમ્ય બતાવી આપ્યું, પ્રકાશમાન કર્યું. ૫. તેઓશ્રીનું ચંદ્રકિરણ જેવું નિર્મળ ચરિત્ર જોઈને તેને આધારે અનેક પ્રાણુઓ તે વખતે બંધ પામ્યા, સંસારથી ઉદ્વિગ્ન થયા. ૬. તે દુર્ગસ્વામીને અને મને પિતાને દીક્ષા આપનાર મહાભાગ્યશાળી મહામાં શ્રી ગર્વિને હું નમસ્કાર કરું છું. ૭. એ દુર્ગસ્વામી આવા અત્યંત હીન દુઃષમ કાળ (હુંડા અવસર્ષણના પાંચમા આરા)માં પણ તદ્દન નિઃસંગ થઈને પૂર્વ કાળના (ચેથા આરાના) મુનિ મહાત્માઓ માફક પૃથ્વી પર વિહાર કરતા હતા. ૮. - સૂર્યની ઉપમાને ગ્ય તેઓશ્રીએ સુંદર દેશના રૂપ કિરણોથી લેકમાં ઉઘાત કર્યો અને છેવટે સુંદર વિધાન પૂર્વક તેઓશ્રી ધીરવીર હેઈ શ્રી ભિલ્લમાલ નગરમાં અસ્ત પામી ગયા. ૯. તેમનાથી સિદ્ધાર્ષિ (પ્રત્યંતરે-સર્ષિ) થયાઃ એ અતુળ ઉપશમવાળા હતા, સ્ફટિક જેવા નિર્મળ મનવાળા હતા, પારકાનું હિત કરવામાં સદૈવ બુદ્ધિને વ્યય કરનારા હતા, આગમના દરિયા હતા અને મહા ભાગ્યશાળી હતા. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676