Book Title: Updhan Tap Ek Soneri Tak Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust View full book textPage 8
________________ પરિમુઢ દિવસ ત૫ કુક્લ ઉપવાસ ઉપવાસ ૯ ઉપવાસ નિવિ ૨ ઉપવાસ ૧ ઉપવાસ . આયંબિલ oll ઉપવાસ ૧૮ ૧૨II ૧ણા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ ઉપવાસ થયા (ઉપવાસ અને આયંબિલ નું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એક પરિમુટ = ઉપવાસ) બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપ-જપથી ક્રવાનું. આજે પહેલુ-બીજુ-ચોથુ અને છઠ્ઠ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ ક્રવામાં આવે છે. પછી પાંત્રીસ (ત્રીજુ ઉપધાન) અને અઠયાવીશુ (પાંચમુ ઉપધાન) ક્રવવામાં આવે છે. ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ઉપવાસ + ૫ આયંબિલ +૧ ઉપવાસ ક્રાવાય છે. પાંત્રીસુ અને અઠયાવિસુ ઉપવાસ નિધિથી ક્રાવાય છે. આ ત્રણે ઉપધાન આજે પણ કોઈને મૂળવિધિથી ક્રવું હોય તો ખુશીથી ક્રી શકે છે. નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શક્યતા છે. જ્યારે આયંબિલમાં અનાસક્તભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત સર્જાતી નથી.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36