Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text
________________
યાદ રહે, તમે વિરતીધર છો, તમારૂ જીવન સાધુ જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું ?
- એ સઘન લો..
આ તમામ ક્રિયાઓ પ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચાર પૂર્વક
ઉપયોગ પૂર્વક ક્રવી. જ બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને
બોલવું. જ ચાલતા, નીચે જોઈને ચાલવું. કોઈ જીવ પગ નીચે ક્યડાઈ ના
જાય તેની તકેદારી રાખવી. જ કાચા પાણીમાં પગ ન આવે, લાઈટની ઉજઈ ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ.
બેસતી વખતે ટાસણા વગર ન બેસાય. છે. સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે
ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય
નહી. ન મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી છેસૂર્યાસ્ત બાદ માત્રુ ક્રવુ વિ. અનિવાર્ય કરણ સિવાય હલન - ચલન ક્રાય નહિ, એક સ્થાને બેસવું. કાર્ય પડતા દંડાસણનથી
ભૂમિ પુંજતા પુંજતા જવું. જ બે ટાઈમ વપરાશમાં આવતા તમામ ઉપક્રણોના બોલ બોલવા
પૂર્વક પ્રતિલેખન ક્રવું. 10000313395019