Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust

View full book text
Previous | Next

Page 13
________________ યાદ રહે, તમે વિરતીધર છો, તમારૂ જીવન સાધુ જેવું છે. ઉપધાનમાં શું કરવું અને શું ન કરવું ? - એ સઘન લો.. આ તમામ ક્રિયાઓ પ્રમત્તભાવે ઉભા ઉભા શુદ્ધ ઉચ્ચાર પૂર્વક ઉપયોગ પૂર્વક ક્રવી. જ બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ આડી રાખીને બોલવું. જ ચાલતા, નીચે જોઈને ચાલવું. કોઈ જીવ પગ નીચે ક્યડાઈ ના જાય તેની તકેદારી રાખવી. જ કાચા પાણીમાં પગ ન આવે, લાઈટની ઉજઈ ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ. બેસતી વખતે ટાસણા વગર ન બેસાય. છે. સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહી. ન મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી છેસૂર્યાસ્ત બાદ માત્રુ ક્રવુ વિ. અનિવાર્ય કરણ સિવાય હલન - ચલન ક્રાય નહિ, એક સ્થાને બેસવું. કાર્ય પડતા દંડાસણનથી ભૂમિ પુંજતા પુંજતા જવું. જ બે ટાઈમ વપરાશમાં આવતા તમામ ઉપક્રણોના બોલ બોલવા પૂર્વક પ્રતિલેખન ક્રવું. 10000313395019

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36