Book Title: Updhan Tap Ek Soneri Tak
Author(s): 108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher: 108 Parshwanath Bhaktivihar Jain Trust
View full book text
________________
આ કાયોત્સર્ગ બેઠા બેઠા ક્ય.
ખમાસમણા વગર કારણે બેઠા બેઠા દીધા. - ઉઘાડા મુખે મુહપત્તિના ઉપયોગ વગર બોલ્યા. આ સંસારીઓ સાથે સાવધ વાતો કરી જ છાપા-મેગેઝીન વિ. (ધાર્મિક સિવાયનુ) નુ સાહિત્યવાંચન ક્રી
ટાઈમ બગાડ્યો. જ દેવ-ગુરૂ-ધર્મ કે સાધર્મિોની નિંદા કરી. જ કોઈના ઉપર પર ગુસ્સો થઈ ગયો. છે કોઈની સાથે સંઘર્ષ થયો. બોલાચાલી થઈ.
પચ્ચક્કાર પારવાનું ભુલ્યા. કે માંદગી વિ. ના કારણે ડોક્ટર બોલાવ્યા, બી.પી. મપાવ્ય, દવા,
ઈંજેકશન લીધા વિ.
મેઈપણ ઉપક્રણ ખોવાયું કે તુટયું. જ વરસાદના છાંટા લાગ્યા.
સાંજે વસતિ(ઠલે માત્રુ પરઠવવાની જગ્યા) જોવાનું ભૂલી ગયા. આ ચોપડી, નવકારવાળી, સાંપડા, ચરવળા વિ. કોઈપણ ધાર્મિક
ઉપક્રણ ઉપર પગ લાગ્યો, ઠેસ લાગી.