SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પરિમુઢ દિવસ ત૫ કુક્લ ઉપવાસ ઉપવાસ ૯ ઉપવાસ નિવિ ૨ ઉપવાસ ૧ ઉપવાસ . આયંબિલ oll ઉપવાસ ૧૮ ૧૨II ૧ણા ઉપવાસ આમ કુલ ૧૮ દિવસમાં ૧૨ ઉપવાસ થયા (ઉપવાસ અને આયંબિલ નું પરિમુઢ તપમાં ગણાતુ નથી, નિવિનુ ગણાય, એક પરિમુટ = ઉપવાસ) બીજુ ઉપધાન (બીજુ અઢારીયુ) પણ એજ રીતે તપ-જપથી ક્રવાનું. આજે પહેલુ-બીજુ-ચોથુ અને છઠ્ઠ ઉપધાન એક સાથે કરાવી માળારોપણ વિધિ ક્રવામાં આવે છે. પછી પાંત્રીસ (ત્રીજુ ઉપધાન) અને અઠયાવીશુ (પાંચમુ ઉપધાન) ક્રવવામાં આવે છે. ચોથા ઉપધાનમાં પૂર્વની મૂળવિધિ મુજબ જ ૧ ઉપવાસ ત્રણ આયંબિલ અને પાંચમાં ઉપધાનમાં પણ તે જ રીતે ૧ ઉપવાસ + ૫ આયંબિલ +૧ ઉપવાસ ક્રાવાય છે. પાંત્રીસુ અને અઠયાવિસુ ઉપવાસ નિધિથી ક્રાવાય છે. આ ત્રણે ઉપધાન આજે પણ કોઈને મૂળવિધિથી ક્રવું હોય તો ખુશીથી ક્રી શકે છે. નિવિમાં પારાવાર રાગ-દ્વેષ થવાની શક્યતા છે. જ્યારે આયંબિલમાં અનાસક્તભાવ કેળવાય છે. જીભડી ઠેકાણે રહે છે. ખાવાની લાલસા કંટ્રોલમાં રહે છે, રાગ દ્વેષની હોનારત સર્જાતી નથી.
SR No.032351
Book TitleUpdhan Tap Ek Soneri Tak
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Jain Trust
Publication Year
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy