Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 294
________________ ૨૬૪ श्री तत्वाधिशमसूत्र अध्याय-४ . सूत्र-४७ તપ જ કેવળ કાયક્લેશરૂપ છે તથા માત્ર કાયક્લેશથી નિર્જરા થાય છે એ વાત પણ તદ્દન અસત્ય છે. કાયક્લેશ દ્વારા ઉત્પન્ન થતા શુદ્ધ પરિણામથી જ નિર્જરા થાય છે તથા અજ્ઞાન લોકો ગમે તેને તપસ્વી ભલે કહે પણ શાસ્ત્રો તો સમ્યકતપ કરનારને જ તપસ્વી કહે છે. એટલે જેમ જેમ आय वेश धारे... में प्रश्ननो ५९ मा २डेतो नथी.] (८-४७) भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता परीषहजयात्तपसोऽनुभावतश्च कर्मनिर्जरा भवतीति । तत्कि सर्वे सम्यग्दृष्टयः समनिर्जरा आहोस्विदस्ति कश्चित्प्रतिविशेष इति । अत्रोच्यते ભાષ્યાવતરણિકાર્ય–આપે (અ.૯ સૂ.૨,૩માં) કહ્યું છે કે પરિષદના જયથી અને તપના પ્રભાવથી(=સામર્થ્યથી) કર્મનિર્જરા થાય છે. તેથી શું બધા જ સમ્યગ્દષ્ટિઓ સમાન નિર્જરાવાળા હોય છે કે તેમાં કોઇ ભેદ (=तवत) छे ? टीकावतरणिका- 'अत्राहोक्तं भवते'त्यादि सम्बन्धः, किमुक्तं तदर्शयति-परीषहजयात् क्षुत्पिपासादयः परीषहास्तज्जयात्-सम्यगधिसहनात् तपो द्वादशभेदमनशनप्रायश्चित्तादि तदनुष्ठानात् अनुभावतश्च अनुभावो विपाकस्तस्माच्च विपाकात् कर्मणः परिशाटो निर्जरा भवतीति, एवमनूद्य निर्जरां सन्देहस्थानमुपन्यस्यति-यस्मादेवं तस्मात् किं सम्यग्दृष्टयः सर्वे एव समनिर्जराः तुल्यमेव कर्म निर्जरयन्ति आहोश्वित् अस्ति कश्चित् प्रतिविशेष इति, प्रतिविशेषो विषमनिर्जरणं, न तुल्यनिर्जरणत्वमिति, आचार्योऽपि हृदि व्यवस्थाप्य विषमनिर्जरणमाहअत्रोच्यत इति, यत्तत्त्वं तदाख्यायत इत्यर्थः । ટીકાવતરણિતાર્થ– અહીં શિષ્ય કહે છે કે આપે કહ્યું કે ઇત્યાદિ ભાષ્ય આગળના સૂત્રની સાથે સંબંધ જોડે છે. ભાષ્યકારે શું કહ્યું છે તે બતાવે છે– ___ परीषहजयात् (इत्यादि) क्षु५, पिपासा परे परिषहा छ तेन यथी. એટલે સારી રીતે સહન કરવાથી અનશન (વગેરે) અને પ્રાયશ્ચિત્ત વગેરે

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330