Book Title: Swadhyay 1990 Vol 27 Ank 03 04 Author(s): R T Vyas Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : માનોવૈઃ | પાણી પૃથ્વી ઉપર બધે વ્યાપ્ત થઈ જાય છે તેથી “ કાવ:” કહેવાય છે તથા “ આપ: માપના:'-સહ્ય તોથ સ્થાપનાઃ સર્વ લોકને વ્યાપી જાય છે તેથી પણ વ:” કહેવાય છે.૧૩ માવા માટે ઋવેદમાં ચાર સૂકત છે. ઋવેદના આ ચાર મંત્રો યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં પણ જોવા મળે છે.૧૪ . હવે જવેદમાં “બાપ:' ને દેવીપે જોઈએ. આદ ૭/૪૭ માં જશુાવ્યા પ્રમાણે જળના વિષયમાં માનવીકરણ તેની આરંભાવસ્થામાં જ છે. તેને ફક્ત યુવતી, સ્ત્રીઓ, વર આપવાવાળી અને થનમાં પધારનારી દેવીઓ કહેવામાં આવી છે તે દેવતાઓનું અનુશમન કરનારી દેવીએ વળી, ઋ. ૧૦/૩૦માં : દેવીને સેમિયાગીઓના યમાં બિરાજવા માટે નિમંત્રિત કરવામાં આવે છે એમ કહ્યું છે. યાજ્ઞિક લે કે તેનાથી પવિત્ર અને શુદ્ધ બને છે. ૧૭ ઈન્દ્ર પિતાના વજેથી તેને માટે રસ્તા બનાવે છે.૧૮ સ્વપ્નમાં પણ તે ઈન્દ્રનાં વિધાનોને તેડતી નથી.૯ વળી, ૭/૪માં સવિતાને કારણે જળ નિયમિત બની પિતાની યાત્રાના લક્ષ્યરૂપ સમુદ્ર તરફ જતા માર્ગ પર વહે છે. ૨૦ ૧૨ નિરુક્ત–વતા -૯/૩/૨૭ પૃ-૪૩૩ ૧૩ નિરુક્ત-વૈતા -૧૨/૪/૪૦/૫-૫૬ ૧ ૧૪ વેદ-૧૦, ૯.૧ ૩ વેદ-૧૦, ૯, ૩ યજુર્વેદ-૧૧, ૫૦, ૩૬. ૧૪ યજુર્વેદ-૧૧, ૧૨, ૩૬. ૧૬ સામવેદ-૨. ૯, ૨. ૧૦, ૧ સામવેદ-૨, ૯, ૨. ૧૦. ૩ અથર્વવેદ-. ૫. ૧ . * અથર્વવેદ-૧, ૫. ૩ બદ-૧૦૯ ૨, ત્રગ્ધદ-૧૦, , યજુર્વેદ-૧૧, ૫૧, ૩૧, ૧૫ યજુર્વેદ-૩૬.૧૨ સામવેદ-૨, ૯. ૨. ૧૦, ૨ સામવેદ-૧, ૧, ૧, ૩, ૧૩, ૩૩ અથર્વવેદ-૧. ૫. ૨ અથર્વવેદ-૧, ૬.૧ १५ शतपवित्राः स्वधया मदन्तीदेवीदेवानामपि यन्ति पाथः । ऋ. ७/४७/३ ૧૬ ૪-૧૦/૩૦/૧૧ ૧૭ ૪-૧૦/૧/૧૦ १८ " रश्मिभिराततान याभ्य इन्द्रो अरदद् मातुमूर्मिम् । ३-७.४७.४ {s “ ના નામ ન માનનિ જાનિ સિધ્યો બે કૃતવગુણોત ” દ ૭,૪ ૩ २० "या आपो दिव्या उत वा द्रतान्ति खनित्रिमा उत वायाः स्वयंजाः । હાથ ચાર શુચિઃ વાવવત્તા સારો ફેવ િમાનવનુ છે ” –૭.૪૬.૨ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 191