Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 426
________________ પરિશિષ એ.. (ક પરિશિષ્ટ છે. સમાન ન. ૨ ને અનુવાદ, હુ અકબર બાબુ બહામુજફફર સુલતાનાબાના હુકમ. ઊંચા દરજાના નિશાનની નકલ અસલ મૂજબ છે. આ વખતે ઊંચા દરજાવાળા નિશાનને બાદશાહી મહેરબાનીથી નિકળવાનું માન મળ્યું (છે) કે-હલના અને ભવિષ્યના હાકેમ, જાગીરદાર, કડીઓ અને ગુજરાત સૂબાના તથા સેરઠ.. સરકારના મુસદોએાએ, સેવડા (જેન સાધુ) લેકે પાસે ગાય અને આખલાને તથા ભેંશ અને પાડાને કેઈપણ વખતે મારવાની તથા તેનાં ચામડાં ઉતારવાની મનાઈ' સંબંધી શ્રેષ્ઠ અને સુખના ચિવાળું ફરમાન છે, અને તે શ્રેષ્ઠ ફરમાન પાછળ લખેલું છે કે દર મહીનામાં કેટલાક દિવસ એ ખાવાને ઈચ્છવું નહિં. એ ફરજ અને વ્યાજબી જાણવું. તથા જે પ્રાણિઓએ ઘરમાં કે ઝાડા ઉપર માળા નાખ્યા હોય, તેવાઓને શિકાર કરવાથી કે કેદ કરવાથી (પાંજરામાં પૂરવાથી) દુર રહેવામાં પૂરી કાળજી રાખવી.”(વળી) એ માનવા લાયક ફરમાનામાં લખ્યું છે કે “ગાયાસ કરનારાએમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ સેવડા, અને તેના ધર્મને પાળનારા-જેમણે અમારા દરબારમાં હાજર થવાનું માન મેળવ્યું છે અને જેઓ અમારા દરબારના ખાસ હિતેચ્છુઓ. છે–તેમના ચોગાભ્યાસનું ખરાપણું અને વધારે તથા પરમેશ્વરની * ૧ જૂઓ આ પુસ્તકનું ૫, ૧૦ર-૧૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472