Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 470
________________ પરિશિષ્ટ - આ ઉપરાન્ત તાંબાના સિકકાઓમાં ફસ, અડધા દામ જેને નિના નામથી ઓળખાતા, એક ટકી, એ ટકી, ચાર કી વિગેરે કેટલીએ જાતના સિકકાએ ચાલતા. અકબરના સમયમાં ઉપર કહેવા પ્રમાણે છાપવાળાં નાણાંને પ્રચાર હતે. તેવી રીતે છાપ વિનાની કેટલી વસ્તુઓ પણ નાણાં તરીકે વ્યવહારમાં ચાલતી હતી, કે જેને હીસાબ ગણતરીથી થતું હતું. આવી વસ્તુઓમાં બદામ (કડવી) અને કેષ્યિ મુખ્ય છે. ટેવરનીયર લખે છે કે – મગલરાજ્યમાં કડવી બદામ અને કેડિયા પણ ચાલતી હતી. ગુજરાત પ્રાંતમાં નહાની લેવડ દેવડને માટે ઇરાનમાંથી લાવેલી કડવી બદામે વપરાતી. ૧ પૈસાની ૩૫ થી ૪૦ બદામ મળતી. ૧m આજ વિદ્વાન આગળ ચાલતાં લખે છે કે દરિયા કિનારે એક પૈસાની ૮૦ કેડિયે મળતી. હરિયાથી જેમ જેમ દૂર જઈએ, તેમ તેમ કડિયે ઓછી એમાં મળતી. જેમ આગરામાં ૧ પૈસાની ૫૦ થી ૫૫ મળતી.” બસ્કીશન ઓફ એશિયાના પ. ૧૬૩ માં પણ મહામાના ભાવ, ૧ પૈસાની ૩૬ અને કરિને ભાવ ૧ પૈસાની ૮૯ બતાવવામાં આવ્યે છે. ઉપરના તમામ વૃત્તાન્ત ઉપરથી આપણે અકબરના સમયના મુખ્ય મુખ્ય પ્રચલિત નાણાનું કેષ્ટક આ પ્રમાણે બનાવી શકે એ-- ૩૫ થી ૪૦ બદામો અથવા ૮૦ કેડિયે= પૈસે. ૪૫ થી ૫૬ પિસા અથવા ૪૦ દામ=1 રૂપિયે. ૧૩ થી ૧૪ રૂપિયા= ૧ મહેર, ૧ જૂઓ-વરનીયર્સ ટ્રાવેલ્સ ઈન ઈડિયા વૅ ૧ લું, ૫-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472