Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 468
________________ શિષ જા સરળતાને માટે એક દામના ૨૫ વિભાગ કરવામાં આવ્યા હતા અને આવા પ્રત્યેક ભાગ જેતલ કહેવાતા. આ કાલ્પનિક વિભાગને માત્ર હીસાબીઓજ ઉપચેોગ કરતા હતા. (૨) અધેલા–એ અડધા દામ ખરાખર હતા, ( ૩ ) પાઊલાન્ઝામના રે ભાગ. (૪) દમરી–દામને ? ભાગ, ઉપર ખતાવ્યા પ્રમાથે સાનું, ચાંદી અને તાબાના સિક્કા અકબરના વખતમાં ચાલતા હતા. તે સિવાય બીજા પણ કેટલાક સિક્કાઓ ચાલવાનું' કેટલાક લેખકોના લખાણથી માલૂમ પડે છે. જેમાં મુખ્ય આ સિક્કા છેઃ # ૧ મહસુદી. એ ચાંદીના સિકકા હતા અને તેની કીંમત એક શિલીંગ લગભગ હતી. અથવા ૨૫-૨૬ પૈસાની એક મહુ સુટ્ટી થતી. કહેવામાં આવે છે કે કદાચ આ મહેમુદી ગુજરાતના રાજા મુહમ્મદ બેગડા (ઇ. સ. ૧૪૫૯ થી ૧૫૧૧) ના નામ ઉપરથી નિકળેલ છે. 1 મેન્ડસ્લા નામના મુસાફર જણાવે છે કે- સહમુદ્દી, એ હલકામાં હલકી મેળવણીવાળી ધાતુઓથી સુરતમાં પાડવામાં આવી હતી. તેની કિંમત ૧૨ પેન્સ (૧ થી. ) હતી. અને તે સુરત, વડોદરા, ભરૂચ, ખંભાત અને તેની આજ્ઞાાના ભાગામાંજ ચાહતી હતી. ૨ "6 દેવરનીયર્સ ટ્રાવેલ્સ ઇન ઇંડિયાના વા.૧ લા ના પૃ. ૧૩–૧૪ માં એક મહમુદીની 'મત ચાકકસ રીતે વીસ પૈસા બતાવવામાં આવી છે. જ્યારે ઉપર ૨૫-૨૬ પૈસા બતાવી છે. તેમજ ૧ જૂનાસીક જીલ્લાનું ગેટીયર. પૃ. ૪૫૯ ની ત્રીજી મેટ. ૨ જૂએ-મીરાતે એહમદી ( બની ) પૃ. ૧૨૬-૧૨૭ તથા જર્નલ એક ધી બાએ માન્ય ધી રાયલ એ સાસાયટી ઇ. સ. ૧૯૦૭ પૃ. ૨૪૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 466 467 468 469 470 471 472