Book Title: Surishwara ane Samrat
Author(s): Vidyavijay
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 457
________________ ૪૦૨ સૂરીશ્વર અને સજા ~~~~ ~~~ ~~ ~ ~~ ~~ ~~~~~~~~~~~~~~~ વર્ષની ઉમરના છોકરાઓ પણ જોયા,કે જેઓ દેવ જેવા લાગતા હતા. તેઓ હિંદુસ્થાનના નહિં, પરન્તુ, યુરોપના હાય, એવા લાગતા હતા. આટલી ઉમરે તેમનાં માતા-પિતા તેમને ધર્મને માટે અર્પણ કરી દે છે. તેઓ પૃથ્વીને અનાદિ માને છે અને માને છે કે આટલા વખતમાં (અનાદિકાળમાં) તેમના ઈશ્વરે ૨૩ પેગમ્બરે (પ્રવર્તકે) મેકલ્યા. અને આ છેલ્લા યુગમાં બીજો એક મેકલ્ય, એટલે એવી થયા. આ ચોવીસમાને થયે બે હજાર વર્ષ થઈ ગયાં છે. અને તે વખતથી તે અત્યાર સુધીમાં બીજા પ્રવર્તકેએ નહિં બનાવેલાં એવાં પુરત કે તેમના કબજામાં છે. ફાધર ઝેવીયરે અને મેં આ બાબતની તેમની સાથે વાત કરી અને પૂછયું કે-આ છેલ્લા પ્રવર્તકથીજ તમારે ઉદ્ધાર છે કે શું? ઉપર્યુક્ત બાબાશા અમારે દુભાષિયે હતે. અને તેઓએ અમને કહ્યું કે-આ બાબતની આપણે ફરીથી વાત કરીશું. પણ અમે બીજે દિવસે ત્યાંથી નિકળી ગયા, તેથી અમારાથી ફરીથી ત્યાં જવાયું નહિં. જો કે તેઓએ અમને ઘણું જ આગ્રહ કરેલ હતું.” ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472