Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 267
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન વાચિક કાયિક શક્તિયે જે જ્ઞાનદાને વાપરે, મનની ખીલેલી શક્તિયાને જ્ઞાનદાને વ્યય કરે; જે જ્ઞાનદાન સહાયમાં નિજવિત્ત ખર્ચે ભાવથી, અહુકમને તે નિર્જરી જ્ઞાની અને શુભદાવથી. અભયદાને રાચતા બહુ જીવની રક્ષા કરી, સંસારપાચેાધિ તરે તે જન્મ મૃત્યુ સંતુરી; જે દાન શા હોય છે તે ધર્મશૂરા થાય છે, સહુધર્મની રક્ષા કરે એ દાન જિનવર ગાય છે. ૩૫૨ જગજીવની તુષ્ટિ કરે પુષ્ટિ કરે રક્ષા કરે, શુભ દાન વણુ ચાલે નહિ આ વિશ્વમાં ક્ષણ ભર અરે; શુભ દાન શ્વાસોચ્છ્વાસ છે શુભ વિશ્વજીવનમંત્ર છે, શુભદાન ત્યાં છે માન જગમાં દાન રક્ષકતંત્ર છે. ૩૫૩ સહુ ધર્મ જીવનયંત્ર છે એ દાન જગને ધર્મ છે, એ દાન જનની જે છે એથી સદા શિવ શર્મ છે; દાતાર આંધે કીર્તિનું મન્દિર અવિચળ ીપતું, કવિનું કર્યું બહુવર્ષ સુધી રહી સકળને જીપતું. ૩૫૪ જ્ઞાનેશ્વરી જે હાય છે તે આશ પરની પૂરતા, દાનેશ્વરી જે હાય છે તે દુઃખી દુઃખા ચરતા; ૩૫૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306