Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 273
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એ પૈર્ય ગુણ જેમાં ખીલ્યો તે ધીર જગમાં જાણ; શુભ કાર્યને સાધક ખરો એ ભાવથી મન આણ. ૩૭૬ ધીરજ વડે કાર્યો કરે તે વિશ્વ યશને મેળવે, ધીરજ વડે કાર્યો કરે તે સગુણે બહુ કેળવે; શુભધેયં વણ ચાલે નહીં સંસારમાં કાર્યો કરે, શુભ ધર્યનું પગલું ભરંતાં ખપ પડે છે જગખરે. ૩૭૭ શુભ ધર્યું જેમાં નહીં અને તે વીર જગ નહિ થાય છે, શુભ વૈર્ય જેમાં છે સદા તે વીર જગ વખણાય છે; હિમ્મત વિના હારી જતા લેકે ઘીમાં ધારવું, કાયર કરે શું? કાર્ય મનમાં એ સદા અવધારવું. ૩૭૮ સામગ્રીઓ સર્વે મળે પણ ધૈર્યવણ શા કામની, સારી મતિ સજન દિયે પણ ધૈર્યવણ તે નામની, સાહાચ્ય સહુની હેય તે પણ પૈર્યવણ જગ હાર છે, ક્ષણક્ષણ વિષે ધીરજ થકી જગમાં સદા જયકાર છે.૩૭૯ રાણા પ્રતાપે ધંથી નિજ રાજ્ય પાછું મેળવ્યું, શિવાજીએ ધીરજ ધરીને સૈન્ય સારું કેળવ્યું, જ્યાં વૈર્ય છે ત્યાં સર્વ છે જ્યાં બૈર્ય નહિ ત્યાં શૂન્યતા, શ્રદ્ધા અને ધીરજ વિના પ્રામાયની બહુ ન્યૂનતા. ૩૮૦ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306