Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ કર્તવ્યને નિશ્ચય કરી, સમતલતા મનની ધરી. બુદ્ધયબ્ધિ બળ ભેગું કરી, કર્તવ્ય પાલન કર સદા. ૪૯૮ એવી શિક્ષા શિવ સુખ કરી બેધથી સત્ય આપી, ભવ્યેના એ હૃદય ઘટમાં ભાવથી પૂર્ણ વ્યાપી; આયુઃ પ્રાતે તનુ ધર સહુ જીવને હું ખમાવ્યા, દોષે રાગાદિક સહુ ખરે સામ્યથી હું શમાવ્યા. ૪૯ નિસંગી છે હૃદય ઘટમાં ધ્યેય સિદ્ધાત્મ દેવા, ધારી ધારી તનમન તણું, છે હું બાહ્યસેવા અન્તરૂ રાયે અનુભવવિષે બાહાનું ભાન ભૂલ્ય, ભાવી ભાવી પરમ સમતા એજ્ય ભાવેજ ઝૂ. ૫૦૦
સ્વર્ગગમન, કાયા ત્યાગી શુભગતિવિષે વાસ કીધે સુકર્મ, સાધ્યું સાધ્યું નિજ હિત અરે વીરના સત્ય ધર્મ, વિલાપ, પ્રાણાધારા વિભુ અમતણા એકલા કેમ ચાલ્યા, મૂકી માયા જગ અમતણી બાહ્ય સંગ ટાળ્યા. ૫૦૧ પ્રાણુધારા વિરહ તવ તે ચિત્તમાં ના ખમાતે, આવે પાસે વિભુ મમ અરે, દુઃખને ચૂરવા તે;
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306