Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
યાદી યાદી પ્રભુ તમ તણી રાતને દીન આવે, જાણી એ સે મમ મનતણું કેમ રહેલે ન આવે. ૫૦૨ આવે આ હૃદય ઘરના સદગુરૂ સ્નેહ ભાવે, મ્હારાં બાળો તુમવણ અરે કેણુ તેને મનાવે, રેમે રમે હૃદય ઘટમાં પ્રીતિ હારી હિ વ્યાપી. બાકી બીજું મન નહિ ધરું મેઘ તે હું કલાપી, ૫૦૩ સન્ત મહોત્રા નિજ શિશુગણે પ્રેમની દષ્ટિ રાખે, પાસે આવી હિત શિખ ખરી પ્રેમથી પૂર્ણ ભાખે, પાસે આ પરમ હિતથી ભૂલશે ના જરાએ, આ પાસે પરમ સુખદા સ્નેહગે ત્વરાએ. પ૦૪ પાસે આવું તવ વિભુ અરે શક્તિ જે હાય હારી, તે તે છે ના હૃદય તનમાં શક્તિ આપે તમારી; ના નવ યદિ વિભુ તમે બાળકો દુઃખ પામે, શેભા ના એ વિભુ તમ તણી ભક્તિના પૂર્ણ ઠામે. ૫૦૫ માટે વહેલા અમ વિભુ હવે પૂર્ણ ભાવે પધારે, હારો જાણે શુભ નય ધરી ધર્મ ગે સુધારે; શ્રદ્ધા તારી હૃદય ઘટમાં લાજ તેની તને છે, દે સાક્ષી હૃદય ઘટના સાપ હારી માને છે. ૫૦૬.
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306