Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 283
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૮ જેને દેખી ગ્રહગણ ચળે રૂપવંતી સુનારી, ચાલી તેવી મરણ સમયે કર્મની વાત ન્યારી. ૧૯ નારી તારી કદિ નવિ થશે નષ્ટ થાવેજ કાયા, કાયા માયા પ્રતિદિન ઘટે અન્નની જેમ છાયા; કાયા કાચા ઘટસમ અરે પુત્રને તેમ જાયા, ચેતે ચેતે હદય સમજ મે ગે ભમાયા. ૪૨૦ જેના માટે પળપળ અરે જંપીને નાજ બેસે, જેના માટે તનમન અરે કાઢતે નિત્ય કલેશે, તેતે અને ક્ષણ નવ રહે નાશ્ય રૂપે થવાનું, કર્માધારે જનન મરણે મેહથી સિા જવાનું. ૪૨૧ એવું જાણ્યું તદપિ ન થયે ચિત્ત વૈરાગ્ય સાચે, જાણે એ નર જગ વિષે મેહગેજ કાશે; જેના ચિત્તે ગુરૂવરત દેશના સત્ય લાગી, તે સંસારે શુભ નર અરે ધર્મની વૃત્તિ જાગી. ૪૨૨ પડછું એ સમરણ કરતાં અન્ય લાગેજ ન્યારું, પsé એ સ્મરણ કરતાં અન્ય લાગેજ પ્યારું; પsé એ સ્મરણ કરતાં મેહ થાવે ન ચિત્તે, છું એ સ્મરણ કરતાં મેહ થાવે ન વિતે. ૪૨૩ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306