Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 291
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ ભોગે રેગે સમ મન ગણું બાહ્યવૃત્તિ હઠાવે, આત્મામધે મન લય કરી પેગ હેળી જગાવે. ૪૫૪ વૈરાગીને રસ નહિ પડે બાાના તાનમાને, વૈરાગીને રસ નહિ પડે બાહ્યાના ભાન ગાને; વૈરાગીની દશા. વૈરાગીને રસ નહિ પડે ધામધૂમે ધડાકે, વૈરાગીને રસ નહિ પડે કેહવાર્તા તડાકે. ૪૫૫ વૈરાગીને રસ બહુ પડે ધર્મની વાત એગે, વૈરાગીને રસ બહુ પડે ધર્મધ્યાન પ્રાગે; વૈરાગીને પરમ સુખ છે આત્મમધ્યે રમેરે, વૈરાગીને પરમ સુખ છે રાગવૃત્તિ શમેરે. વૈરાગી થા ઝટપટ અરે શાનિત તેથી થનારી, વૈરાગી થા ખટપટે ત્યજી મુક્તિ તેથીજ હારી; વૈરાગી થા લટપટ હરી ધૈર્ય તેથીજ આવે, વૈરાગી થા પરમસમયે ભાવના ખૂબ ભાવે. ૪૫૭ ત્યાગીઓને ખચિત ટકશે ત્યાગ વૈરાગ્ય રે, ત્યાગીઓને ખચિત ટકશે ત્યાગ અધ્યાત્મત રે; ૪૫૬ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306