Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 289
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ બધે સર્વે વિષય વશમાં ચિત્ત થાતાં ઘટે છે, રાગાભાવે મન પરિણમે બંધ સર્વે મટે છે. ૪૪૫ જેને દેખે સુખકર અને તેહથી દુખ થાતું, જેને દેખે પ્રિયકર અરે તેહથી બધે ખાતું જેને માને મન નિજતણું તે થકી કર્મ નાતું, આ સંસારે પરભવવિષે ધર્મનું સત્ય ભાતું. ૪૪૬ માતાબાપા પ્રિયજન સખા પુત્રને બહેન ભાઈ, આયુરપ્રાન્ત પરભવવિષે જાય તે ના સખાઈ ન્યારા પંથ સકળ જનના કર્મયોગ બને છે, સાચું સાચું અનુભવ ખરે શર્મ હારી કરે છે. ૪૪૭ આત્મધ્યાને ભવ ભવતણાં બન્ધને સૈ ટળે છે, આત્મધ્યાને અનુભવ બળે શર્મ સાચું મળે છે; શેધી શેધી પરિસહ સહી સત્ય દેખું જણાવું, આત્મામાં છે પરમ સુખ એ તત્વ સાચું ભણાવું. ૪૪૮ ગાભ્યાસે ગુરૂગમવડે આત્મશ્રદ્ધા સુહાતી, ધ્યાનાભ્યાસે અનુભવબળે આત્મનિષ્ઠાજ થાતી, ધ્યાનાભ્યાસે મનાલયવડે સત્ય થાતી સમાધિ, સામ્યાનન્દ અનુભવ થતું હોય ના આધિવ્યાધિ. ૪૪૯ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306