Book Title: Sukhsagar Gurugeeta
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 279
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ આ સંસારે સુખ નહિ જરા ગાર્ડી માંહે ફરે, આ સંસારે સુખ નહિ જરા યૈમમાં સંચરેરે; (વૈરાગ્ય ) આ સંસારે સુખ નહિ જરા પુત્રવિત્તાદિકેર, આ સંસારે સુખ નહિ જરા કોધમાને કેરે, આ સંસારે મહુધનથકી મેહની છાક આવે, જાણા જાણા સમજી મનમાં જ્ઞાનથી ગર્વ જાવે; આ સસારે જનન મરણે સર્વ જીવે વહે છે, જ્ઞાની તેના અનુભવ કરી શાન્તિ સાચી લહે છે. ૪૦૪ ત્યાગી નિન્દા પરજનતણી દ્વેષને દૂર ટાળે, સાચાના તે અનુભવ કરી ધર્મમાં ચિત્તવાળા; ન્હાના મોટા જગત જન સા સંપીને નિત્ય ચાલે, ધર્મધ્યાને નિશદિન રહી મુક્તિમાં પૂર્ણ માલે. ૪૦૫ માથે માથે મરણુ સહુને કોઇના જીવવાનું, વ્હેલા મેડા જન સહુ જતા કાઇ ના જાણવાનું; પ્યારાં પ્યારી નિવ કદ રહે માત કે તાત ક્યારે, અંતે જાવું ખુખર ન પડે કોઈ આવે ન વ્હારે. ૪૦૬ www.kobatirth.org ૪૦૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306