Book Title: Siri Santinaha Chariyam Author(s): Devchandasuri, Dharmadhurandharsuri Publisher: B L Institute of Indology View full book textPage 8
________________ શાન્તિનાથ ચરિત્રના કથા પ્રસંગો કોઈપણ કવિને કાવ્ય રચવા લલચાવે તેવા છે. હાલ પ્રાપ્ય શાંતિનાથ ચરિત્રની કુલ નોંધ આ રીતે મળી શકે છે. નામ કર્તા શ્લોક ૧૨૧ ૫00 ૪૮૫૫ ૧. શ્રી શાંતિનાથચરિત્ર. પ્રા. ૨. શ્રી શાંતિનાથચરિત્ર. સં. ૩. શ્રી શાંતિનાથમહાકાવ્ય. . ૪. શ્રી શાંતિનાથમહાકાવ્ય. સં. ૫. શ્રી શાંતિનાથમહાકાવ્ય ૬. શ્રી શાંતિનાથચરિત્ર ગદ્ય. સં. ૭. શ્રી શાંતિનાથચરિત્ર પદ્ય. સં. ૮. શ્રી શાંતિનાથચરિત્ર પ્રાકૃત ૯. શ્રી શાંતિનાથમહાકાવ્ય (નૈષધીયકાવ્યપાદપૂર્તિ) દેવચન્દ્રસૂરિજી અજિતપ્રભસૂરિજી મુનિદેવસૂરિજી * મુનિભદ્ર સૂરિજી માણિકચન્દ્ર સૂરિજી * ભાવચન્દ્રસૂરિજી તિલકપ્રભસૂરિજી* જિનવલ્લભગણી * ઉ. મેઘવિજયજી ૫૧૧ ઉપર જણાવેલ નોધમાં * આવા ચિહ્નવાળા અમુદ્રિત છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 1016