SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથ ચરિત્રના કથા પ્રસંગો કોઈપણ કવિને કાવ્ય રચવા લલચાવે તેવા છે. હાલ પ્રાપ્ય શાંતિનાથ ચરિત્રની કુલ નોંધ આ રીતે મળી શકે છે. નામ કર્તા શ્લોક ૧૨૧ ૫00 ૪૮૫૫ ૧. શ્રી શાંતિનાથચરિત્ર. પ્રા. ૨. શ્રી શાંતિનાથચરિત્ર. સં. ૩. શ્રી શાંતિનાથમહાકાવ્ય. . ૪. શ્રી શાંતિનાથમહાકાવ્ય. સં. ૫. શ્રી શાંતિનાથમહાકાવ્ય ૬. શ્રી શાંતિનાથચરિત્ર ગદ્ય. સં. ૭. શ્રી શાંતિનાથચરિત્ર પદ્ય. સં. ૮. શ્રી શાંતિનાથચરિત્ર પ્રાકૃત ૯. શ્રી શાંતિનાથમહાકાવ્ય (નૈષધીયકાવ્યપાદપૂર્તિ) દેવચન્દ્રસૂરિજી અજિતપ્રભસૂરિજી મુનિદેવસૂરિજી * મુનિભદ્ર સૂરિજી માણિકચન્દ્ર સૂરિજી * ભાવચન્દ્રસૂરિજી તિલકપ્રભસૂરિજી* જિનવલ્લભગણી * ઉ. મેઘવિજયજી ૫૧૧ ઉપર જણાવેલ નોધમાં * આવા ચિહ્નવાળા અમુદ્રિત છે.
SR No.600084
Book TitleSiri Santinaha Chariyam
Original Sutra AuthorDevchandasuri
AuthorDharmadhurandharsuri
PublisherB L Institute of Indology
Publication Year1996
Total Pages1016
LanguageSanskrit
ClassificationManuscript
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy