Book Title: Siddh Parmatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૪૩ સિદ્ધ પરમાત્મા [ જ્યાંથી પાછા ફરવાનું નથી એવી નિવૃત્તિપુરીમાં જેઓ સદાને માટે ગયા છે તે સિદ્ધો છે. ] *** निरुपमसुखाणि सिद्धाणि ऐसिं ति सिद्धाः । [ જેમનાં નિરુપમ સુખ સિદ્ધ થયાં છે તે સિદ્ધ. ] *** अपयारकम्मक्खऐण सिद्धिसद्दाम ऐसिं तिं सिद्धाः । [ આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધો. ] *** सियं-बद्धं कम्मं झायं भसमीभूयमेऐसिमिति सिद्धाः । [સિત એટલે બદ્ધ અર્થાત્ જેમનાં ઉપાર્જન કરેલાં બધાં જ કર્મો ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો. ] *** सिध्यन्तिस्म-निष्ठितार्था भवन्तिस्म । [ જેમને બધાં જ કાર્યો હવે નિષ્ઠિત અર્થાત્ સંપન્ન થઈ ગયાં છે તે સિદ્ધ છે. ] Jain Education International *** सेधन्ते रम- शासितारोऽभवन् माङ्गलयरूपतां वाऽनुभवन्ति स्मेति सिद्धा । [ જેઓ આત્માનુશાસક છે તથા માંગલ્યરૂપનો અનુભવ કરે છે તેઓ સિદ્ધ છે. 1 *** सिद्धा: नित्या अपर्यवसानस्थितिकत्वात् प्रख्याता वा भूव्यैरुपलब्धगुणा संदोहत्वात् । { જેઓ નિત્ય અર્થાત્ અપર્યવસિત છે તે સિદ્ધ છે. જેઓ ભવ્ય જીવો દ્વારા ગુણસંદોહને કારણે પ્રખ્યાત છે તે સિદ્ધ છે. ] *** સિદ્ધા-નિત્યા [ સિદ્ધો અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી ‘નિત્ય' કહેવાય છે. ] *** For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 40