Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 4
________________ મરીની માતા કરાચાર્યનાં અષ્ટાદશ રત્નની છપામણું વિગેરેના ખર્ચને -૦.૦ બાઈ વિષ્ણુ લક્ષ્મીએ (સ્વર્ગસ્થ વૈદ્ય વૈકુંઠરાય નાર ઘવાએ) આપવા કબુલ કર્યા હતા, પરંતુ તેમની તરફથી –૦ મળ્યા પછી તે બાઈને સ્વર્ગવાસ થતાં બાકીના - તે બાઈને કઈ પણ વાલી વારસ તરફથી અમને નહીં, જેથી રૂ. ૪૫૦-૦-૦ તથા આ પુસ્તકની બંધામણી કીનું જે ખર્ચ થયું તે ખર્ચની ગોઠવણ આ સંસ્થાના ન પડી છે. પુસ્તકની કીંમત રૂ ૧-૮–૦ આ પુસ્તકના કુલ પ૦ ફરમાં પરીને રાખી હતી. પરંતુ તેના આશરે પર ફરમા થયા છે, યત તરફ દારૂણુ યુદ્ધ થયું છે એટલે પરદેશથી કાગળો, | સેનાના વરખની ચોપડીઓ વિગેરે આવવું બંધ થયાથી વ સવાયા થઈ ગયા છે, તેમજ બંધામણના ભાવ પણ યા છે, એટલે આ પુસ્તક આવી મેંઘવારીમાં તૈયાર પણ તેની કીંમતમાં વધારો ન કરતાં આગળ જણાવ્યા ૧-૮-૦ રાખવામાં આવી છે. આ પુસ્તકના ૪૭ છે અને શરૂઆતના આશરે પંચ ફરમાં શ્રી શંકરાચાર્યના થા પ્રસ્તાવનાના છે, એમ કુલ આશરે પર ફરમા થયા છે. મણિલાલ મગનલાલ ત્રિવેદી, રાયપુર, બંગલાની પોળ સામે–અમદાવાદ,

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 824