________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ )
ભાવાઃ——અન્ય અન્ય દેશમાં જન્મેલા, અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેલા શરીરવાળા અને જિન ભગવાનના વચનાને માનનાર હોય તે સર્વે ખંધુએ કહ્યા છે. ૧૩
यो धर्मशीलो जितमानरोषोविद्याविनीतो न परोपतापी,
स्वदारतुष्टः परदारवर्जी:
न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ १४ ॥
ભાવા —જે પુરૂષ ધર્મશીલ હાય, તેમ જ માન અને રાષ-ક્રોધ જેણે જીત્યા હોય, વળી વિદ્યાને લીધે જે વિનયવાન્ હાય અન્ય પ્રાણીને ઉપતાપ–પીડા કરનાર ન હાય, પેાતાની સ્ત્રી વિષે સંતુષ્ટ હોય અને પરસ્ત્રીનેા ત્યાગી હોય તેને આ જગત્માં કિંચિત્ માત્ર પણ ભય નથી. ૧૪.
नाऽऽशाम्बर न सिताम्बरत्त्वे,
न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणे न मुक्ति:,
कषायमुक्तिः किलमुक्तिरेव ।। १५ ।।
ભાવાથ—દિગંબરપણામાં તેમ જ શ્વેતાંબરપણામાં, તર્કવાદમાં, તત્ત્વવાદમાં અને પક્ષપાતને આશ્રય કરવામાં મેાક્ષ નથી, કિંતુ કષાયાની મુક્તિ એ જ ખરેખર મુક્તિ-મેાક્ષ છે. ૧૫.
ભવ્યાત્માએ ! આત્મભાવના-આત્મવિચારણા એ જ દરેકનુ કર્તવ્ય છે. નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં રાખી જે વ્યવહારનુ પાલન કરે છે તે પુણ્યવત આત્મા આત્મભાવના ભાવતા આત્મસિદ્ધિ કરે છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિથી અધિક મેળવવાનુ` આ દુનીયામાં અન્ય
For Private And Personal Use Only