Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 94
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) ભાવાઃ——અન્ય અન્ય દેશમાં જન્મેલા, અન્ય અન્ય આહારથી વૃદ્ધિ પામેલા શરીરવાળા અને જિન ભગવાનના વચનાને માનનાર હોય તે સર્વે ખંધુએ કહ્યા છે. ૧૩ यो धर्मशीलो जितमानरोषोविद्याविनीतो न परोपतापी, स्वदारतुष्टः परदारवर्जी: न तस्य लोके भयमस्ति किञ्चित् ॥ १४ ॥ ભાવા —જે પુરૂષ ધર્મશીલ હાય, તેમ જ માન અને રાષ-ક્રોધ જેણે જીત્યા હોય, વળી વિદ્યાને લીધે જે વિનયવાન્ હાય અન્ય પ્રાણીને ઉપતાપ–પીડા કરનાર ન હાય, પેાતાની સ્ત્રી વિષે સંતુષ્ટ હોય અને પરસ્ત્રીનેા ત્યાગી હોય તેને આ જગત્માં કિંચિત્ માત્ર પણ ભય નથી. ૧૪. नाऽऽशाम्बर न सिताम्बरत्त्वे, न तर्कवादे न च तत्त्ववादे | न पक्षसेवाश्रयणे न मुक्ति:, कषायमुक्तिः किलमुक्तिरेव ।। १५ ।। ભાવાથ—દિગંબરપણામાં તેમ જ શ્વેતાંબરપણામાં, તર્કવાદમાં, તત્ત્વવાદમાં અને પક્ષપાતને આશ્રય કરવામાં મેાક્ષ નથી, કિંતુ કષાયાની મુક્તિ એ જ ખરેખર મુક્તિ-મેાક્ષ છે. ૧૫. ભવ્યાત્માએ ! આત્મભાવના-આત્મવિચારણા એ જ દરેકનુ કર્તવ્ય છે. નિશ્ચય દૃષ્ટિને હૃદયમાં રાખી જે વ્યવહારનુ પાલન કરે છે તે પુણ્યવત આત્મા આત્મભાવના ભાવતા આત્મસિદ્ધિ કરે છે, સ્વસ્વરૂપની પ્રાપ્તિથી અધિક મેળવવાનુ` આ દુનીયામાં અન્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112