Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 107
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૦ ) ભાવા—આશ્ચર્ય છે કે વિષયામાં રાચી માચી રહેલા ઈંદ્ર અને ઉપેદ્રાદિક પણ સુખી નથી, પણ જ્ઞાનથી તૃપ્ત અને અનાસક્ત એવા એક ભિક્ષુ-મુનિ જગત્માં સુખી છે. કારણકે અપરિગ્રહી હૈાવાથી. વળી કહ્યું છે કે—— “ અસંતુષ્ટ પરિગ્રહ ભર્યાં, સુખીયા ન ઈંદુ નરિંદ સલુણે । સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ કંદ સલુણે I પરિગ્રહ મમતા પરિહરે. 77 હું આત્મા ! તુ મેહભાવમાં પડીને પૌદ્ગલિક વસ્તુને મ્હારી કરી મુંઝાય છે પણ તું નિશ્ચયથી પૌદ્ગલિક ભાવથી સર્વથા ભિન્ન છે. મ્હારાપણું માનીને આસક્તિભાવથી સંસારમાં પિરભ્રમણ કરવુ પડે છે. જડવસ્તુના સંગથી જડપણું પ્રાપ્ત થાય છે. તુ ચેતન છે, આત્મા છે, હારા સ્વભાવ જડસ્વભાવથી ભિન્ન છે, સાચી સમજણ મેળવી પુદ્ગલ ભાવ ઉપરથી પ્રેમ ઉતારી હારા શુદ્ધ આત્મા ઉપર પ્રેમ ધારણ કર, સર્વ જીવામાં સમદશી થઇ પરમાત્માને જો, ત્હારામાં સર્વ આત્માઓને આત્મરૂપે તુ જો, જેથી હને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય. દરેક જીવાત્માએએ પાપ જન્ય મધને તેાડવા માટે પેાતાના અધિકાર પ્રમાણે યત્ન કરવા. કહ્યું છે કે— विद्यातीर्थे पठितमतयः साधवः सत्यतीर्थे, सेवातीर्थे मलिनमनसो दानतीर्थे धनाढ्याः ज्जतीर्थे कुलयुवतयो - योगिनो ज्ञानतीर्थे, नीतौ तीर्थे धरणिपतयः कल्मषं क्षालयन्ति 11.3 11 ભાવાથ —વિદ્વાન્ પુરૂષા વિદ્યારૂપ તીર્થમાં, સાધુએ સત્ય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110 111 112