Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 108
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂ ની માનરૂપ લીલા રૂપે સેવાભાવી ( ૨૦૨ ) રૂપ તીર્થમાં, મલિન બુદ્ધિવાળા પુરૂષો સેવાભક્તિરૂપ તીર્થમાં, ધનવાન લકે દાનરૂપ તીર્થમાં, કુલીને સ્ત્રીઓ લજજા-મર્યાદારૂ૫ તીર્થમાં, ભેગીઓ જ્ઞાન તીર્થમાં અને રાજાઓ નીતિરૂપ તીર્થમાં પાપને ધોઈ નાખે છે. એ ૧ | દાન, શીલ, તપ અને ભાવના એ ચાર પ્રકારને ધર્મ તીર્થકર દેએ કહેલો છે. એ ધર્મ આચરનાર પરમ જ્ઞાની અને આત્મયેગી બને છે, અનુકૂલ અને પ્રતિકૂળ ઉપસર્ગોને તે દૃઢતાથી સહન કરે છે, એવી પરમ દશા પ્રાપ્ત થાય તે માટે પ્રયત્ન કરે ઉચિત છે. જેથી આત્મગીપણું સિદ્ધ થાય છે અને આત્મગીઓ જગની ધમાલ વચ્ચે નિજાનંદમાં રહે છે. કહ્યું છે કે– चण्डालः किमयं द्विजातिरथवा शूद्रोऽथ किं तापसः, किंवा तत्त्वनिविष्टनिर्मलमतियोगीश्वरः कोऽपि किम् । इत्युत्पन्नविकल्पजल्पमुखरैः संभाव्यमाना जनै ने क्रुद्धाः पथि नैव तुष्टमनसो यान्ति स्वयं योगिनः ॥ १॥ ભાવાર્થ-શું આ ચંડાળ જાતિને છે? અથવા શું બ્રાહ્મણ છે? કિવા શૂદ્ર છે? અથવા તાપસ–તપસ્વી છે ? અથવા તત્ત્વવેદી શુદ્ધ અંત:કરણવાળે છે, કિવા કઈ પણ ગીશ્વર છે? એમ વિવિધ પ્રકારના વિકલ્પવાદમાં મુખર– વાચાળ બનેલા મનુષ્યોથી સંભાવના કરાયેલા યોગીઓ પોતે ક્રોધ કરતા નથી તેમ જ સંતુષ્ટ પણ થતા નથી કિંતુ શુદ્ધ માર્ગે ચાલ્યા કરે છે. ૧ તેમ જ एकः पूजां रचयति नरः पारिजातप्रसूनैः, क्रुद्धः कण्ठे क्षिपति भुजगं हन्तुकामस्ततोऽन्यः । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112