Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 104
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ). દ્વેષી સ્પષ્ટ રીતે સંભળાય છે. વળી તે ઉત્કૃષ્ટ મધ્યમ અને અધમ બુદ્ધિવાળા તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાદર્શનના અધિકારી થાય છે, એ કારણથી સ્વભાવથી જ સમ્યક્રચારિત્ર અને સમ્યક્દર્શનજનક ઉત્કૃષ્ટ અને મધ્યમમાં પિતાની શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ કરવી. . ૨ છે. સ્વાભાવિક વિવેકદ્રષ્ટિ જેને પ્રાપ્ત થાય છે તે જ ખરેખર જનમાર્ગમાં પ્રવૃત્તિ કરે છે. તે જ સર્વદા દેખતો ગણાય છે. ઉન્માગે પોતે જ નથી તેમ બીજાઓને જતાં નિવારે છે. જેમ કે– एकं हि चक्षुरमलं सहजो विवेक___ स्तद्वद्भिरेव सह संवसतिर्द्वितीयम् । एतदुयं भुवि न यस्य स तत्त्वतोऽन्ध स्तस्याऽपमार्गचलने खलु कोऽपराधः ॥१॥ ભાવાર્થ-મનુષ્યને સ્વાભાવિક વિવેક એ જ એક નિર્મળ નેત્ર છે અને તે વિવેવાળા પુરૂષો સાથે સહવાસ કરે તે બીજું નેત્ર છે. આ જગમાં આ બંને નેત્રે જેને નથી તે પુરૂષ વસ્તુત: અંધ છે. અને તે અવળે રસ્તે ગમન કરે તેમાં તેને ખરેખર કંઈ પણ અપરાધ ગણાય નહીં છે ૧n સાચો વિવેક જ્યારે પ્રગટ થાય છે ત્યારે શ્રમણપણું પ્રાપ્ત થાય છે. શ્રમણ જીવનની મહત્તા અને પ્રશંસા અનેક શાસ્ત્રોમાં દષ્ટિગોચર થાય છે. જેમ કે – समसत्तुबंधुवग्गो-समसुहदुक्खो पसंसनिंदसमो । समलोट्ठकंचणो पुण-जीविदमरणे समो समणो For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112