________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
યોગીરાજ આનદઘનજી શ્રીસુમતિનાથના સ્તવનમાં કથે છે કે
“આત્મ બુદ્ધે હા કાયાદિક ગ્રહ્યો, અહિરાતમ અધરૂપ.
કાયાદિકના હૈ। સાખી ઘર રહ્યો, અંતર તમ રૂપ.
જ્ઞાનાનંદે હા પૂરણ પાવન, વર્જિત સકળ ઉપાધિ.
અતીન્દ્રિય ગુણ ગણુ મણિ આગરૂ, ઇમ. પરમાતમ સાધ
સુજ્ઞાની.
સુજ્ઞાની.
27
સુમતિચરણ કજ આતમ અરપણા.
અંતરાત્મા નિષ્કામ ભાવે પરમાત્માનું સ્મરણ કરતા છતા સ્વયમેવ પરમાત્મ સ્વરૂપ થાય છે. સંસાર સમુદ્રની પેલીપાર પહોંચે છે. સકલ કર્મ ક્ષીણ કરે છે. આત્મનું ઉત્કૃષ્ટ-મધ્યમ અને અધમ એ ત્રણ પ્રકારની બુદ્ધિમાં આદ્ય એ પ્રકારની ગ્રાહ્ય છે અને છેલ્લી ત્યજવા યેાગ્ય છે.
મહાપાધ્યાય યશેાવિજયજી પણ કહે છે કે
गुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्ट-मध्यामाऽधमबुद्धयः ते च चारित्रसम्यत्तत्व- मिथ्यादर्शनभूमयः अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यं यथाबलम्
For Private And Personal Use Only
સુજ્ઞાની.
સુજ્ઞાની.
!! ? ||
|| ૨ ||
ભાવા ——સાધુઓને વિષે ઉત્કૃષ્ટ બુદ્ધિવાળા ગુણી હાય છે, મધ્યમ બુદ્ધિવાળા ગુણુરાગી અને અધમ બુદ્ધિવાળા ગુણ