Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 96
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણીને તે ક્રોધાદિ કષાયોથી પાછા ફરીશ ત્યારે જ આત્મધર્મ પ્રગટ થશે. અનાદિ કાળથી આત્મા પાંચ ઇંદ્રિાની વિષયવાસનાથી તથા તેમાં લુબ્ધપણું હોવાથી તથા અઢાર વાપસ્થાનક, નેકષાય તથા પરભાવ દશાથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ એ કર્મબંધના હેતુથી અલગ ન થાઉં ત્યાં સુધી સંસાર છે અને સંસાર એજ દુઃખનું કારણ છે. માટે એમ જાણી હે આત્મન ! તું ત્યારા શુદ્ધ ધર્મને વિચાર કરી અને તેમાંજ સદા મગ્ન રહે, જેથી તું સદા આનંદ જોગવીશ. શુદ્ધ આનંદ એજ આત્માને સાક્ષાત્કાર છે. અનાદિકાળથી દ્રવ્યસુખ તેમજ દ્રવ્ય ધન મેળવવા હંમેશાં હેં ઝંખના કરી છે. પરંતુ ખરૂં સુખ અને ખરું ધન તે ભાવ છે તે હારી સત્તામાં રહેલું છે. હું તે મેળવવા ઉપયોગ કર્યો નથી તેથી તું અસંભવિત નાશવંત દ્રવ્ય-ધન તેની લાલચમાં પડીને અસંતોષી થઈ પાપસ્થાનક સેવતો પુદ્ગલ વસ્તુ પિતાની નહીં છતાંય પિતાની માનતે તેમાં આસક્ત થઈ કર્મરૂપી શુભાશુભ વર્ગણાઓને ભાર લઈને ફેગટ ભારે થાય છે. તે આત્મા “ચેત ચેત કાળ ઝપાટા લેત” તું હારા શત્રુઓની સાથે રહે છે તેથી હુને સુખને બદલે દુઃખજ મળશે. માટે હે આત્મા! તું હારૂં શરણ સ્વીકાર. સાચું શરણ એક વીતરાગજ છે, બીજી કઈ શરણ કરવા ગ્ય નથી, વીતરાગની ઉપાસનાથી નાગકુમારને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. રાવણે તીર્થકર ગોત્ર બાંધ્યું દમયંતી આદિ મહાસતીઓએ સમ્યકત્વની પ્રાપ્તિ અને સુખ મેળવ્યાં. વીતરાગના ધ્યાનથી વીતરાગતા પ્રાપ્ત થાય છે. “નાચ-ક્ત મુવનમૂષમૂર ! નાથ !, भूतैर्गुणैर्भुवि भवन्तमभिष्टुवन्तः । For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112