Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) ભાવાર્થ –મહારાત્રિમાં નગરથી બહાર કાયેત્સર્ગમાં પ્રવૃત્ત-સ્થિર રહેલા અડેલ આસને રહેલા મહારા વિષે વૃષભે (બળદો) સ્તંભની માફક સ્કંધ ઘર્ષણ ક્યારે કરશે? ૩
वने पद्मासनासीनं, क्रोडस्थितमृगार्भकम् । कदाऽऽघ्रास्यन्ति वक्त्रे मां, जरन्तो मृगयूथपाः ॥४॥
ભાવાર્થ –વનની અંદર પદ્માસનવાળી બેઠેલે અને જેના ખેાળામાં મૃગલાઓનાં બાળકે રહેલાં છે એ મહને મુખને વિષે વૃદ્ધનૃગેના ટેળાંના અધિપતિએ ક્યારે સુંઘશે ? | ૪ |
शत्रौ मित्रे तृणे बणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । भवे मोक्षे भविष्यामि,-निर्विशेषमतिः कदा ॥५॥
ભાવાર્થ –શત્રુ અને મિત્રમાં, તૃણ અને સ્ત્રી સમૂહમાં સુવર્ણ અને પાષાણુમાં, મણિ અને મૃત્તિકામાં તેમજ સંસાર અને મોક્ષમાં સમાન બુદ્ધિવાળો હું ક્યારે થઈશ? ૫ છે " कश्चित्कालः स भावी जिनवचनरतो यत्र युक्तो यतीन्द्र
ामादौ मासकल्पं स्वजनजनसमो मुक्तलोभाऽभिमानः। पुण्या पुण्याऽतिशायिप्रवरगुणयुतैोनिभिः सेवितां तां, भिक्षां निःसंगचेताः प्रशमरसरतोऽहं भ्रमिष्याम्यजस्रम् "॥६॥
ભાવાર્થ –તેવા પ્રકારને કોઈ સમય આવશે? કે જેની અંદર જીનેશ્વર ભગવાન કથિત વચન-આગમ સિદ્ધાન્તમાં પ્રીતિવાળો, તેમજ સ્વજન અને અન્ય જનમાં સમાન દષ્ટિવાળા, લેભ અને અભિમાનથી રહિત, પિલિક સંગ રહિત છે ચિત્ત જેનું અને પ્રશમ-શાંતરસમાં રક્ત-પ્રીતિમાન એ હું ગ્રામાદિકને વિષે મુનીંદ્રો સાથે માસ કલ્પ કરીને પુણ્યના અતિશય
For Private And Personal Use Only

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112