Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 93
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬ ). क्रूरकर्मसु निःशङ्क, देवतागुरुनिन्दिषु । आत्मशंसिषु योपेक्षा, तन्माध्यस्थ्यमुदीरितम् ॥ १० ॥ ભાવાર્થ-જૂર કર્મોમાં, તેમજ દેવ અને ગુરૂઓની નિદા કરનારાઓમાં અને પોતાની પ્રશંસા કરનારાઓ વિષે નિ:શંકપણે જે ઉપેક્ષા કરવી તેને માધ્ય ભાવના કહી છે. ૧૦ (ગ શાસ્ત્ર). तदेव हि तपः कार्य, दुर्ध्यानं यत्र नो भवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्ते नेन्द्रियाणि च ॥ ११ ॥ ભાવાર્થ-જેની અંદર દુધ્ધન–આ અને રૈદ્રધ્યાન ન થાય વળી જેથી યે હણાય નહી અને ઇંદ્રિયે પણ ક્ષીણ ન થાય તેવીજ ખરેખર તપશ્ચર્યા કરવી. ૧૧ (મહેપાધ્યાય યશવિજયજી.) ज्ञानक्रियाभक्तितपःप्रयोजनं, समस्ति खल्वेकमिदं जगत्त्रये । मनःसमाधौ हि समस्तकर्मणां, નિર્મૂત્રના તમrળારાનમ્ | ૧૨ ભાવાર્થ –ત્રણે લોકમાં જ્ઞાન, ક્રિયા, ભક્તિ અને તપશ્ચર્યાનું પ્રયોજન માત્ર આ એકજ છે કે ચિત્તની સમાધિ થયે છતે સમસ્ત કર્મને નાશ થવાથી આત્મિક ગુણોને પ્રકાશ થાય છે. ૧૨ अनन्नदेसजाया-अनन्नाहारवहिअसरीरा । जिणवयणे पयन्ना-सवे ते बन्धुआ भणिआ ॥ १३ ॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112