Book Title: Saptatishat Sthana Prakaranam Part 2
Author(s): Ruddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 92
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आत्मीयः परकीयो वा, कः सिद्धान्तो विपश्चिताम् । दृष्टेष्टाऽबाधितो यस्तु, युक्तस्तस्य परिग्रहः ॥ ६ ॥ ભાવાર્થ –વિદ્વાન પુરૂષોને પિતાને અથવા પારકા સિદ્ધાંતને ભેદ હોતો નથી, સર્વત્ર દષ્ટ, ઈષ્ટ અને અબાધિતબાધ રહિત જે સિદ્ધાંત યુક્તિ યુક્ત હોય તેનો સ્વીકાર કરો એગ્ય છે. તે ૬ છે मा कार्षीत् कोऽपि पापानि, मा च भूत्कोऽपि दुःखितः । मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते ॥ ७ ॥ ભાવાર્થ –કઈ પણ પ્રાણી પાપ કર્મો મા કરે, કોઈ પણ પ્રાણ દુ:ખી ન થાઓ અને સર્વ જગત્ પણ દુ:ખથી મુક્ત થાઓ આવા પ્રકારની જે બુદ્ધિ તે મૈત્રી કહેવાય છે. ૭ अपास्ताऽशेषदोषाणां, वस्तुतत्त्वाऽवलोकिनाम् । गुणेषु पक्षपातो यः, स प्रमोदः प्रकीर्तितः ॥ ८ ॥ ભાવાશ–નષ્ટ થયા છે. સમગ્ર દેષ જેમના અને સત્ય વસ્તુ તત્વના અવલોકનાર એવા પુરૂષના ગુણેમાં જે પક્ષપાત કરે તે પ્રમાદ ભાવના કહી છે. ૮ दीनेष्वार्तेषु भीतेषु, याचमानेषु जीवितम् । . प्रतीकारपरा बुद्धिः, कारुण्यमभिधीयते ॥ ९ ॥ ભાવાર્થ –દીન-દુઃખી, આર્ત–રોગી, ભીત–બીકણ અને જીવિતની યાચના-પ્રાર્થના કરનારાઓને વિષે ઉપકારની બુદ્ધિ રાખવી તેને કારૂણ્ય-કરૂણ ભાવના કહે છે. ૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112