Book Title: Sanyam ane Shouryana Pujari Muni Shree Charitravijayji (Kutcchi) Maharajni Jivangatha
Author(s): Jaybhikkhu
Publisher: Balabhai Virchandbhai Desai

View full book text
Previous | Next

Page 33
________________ છે. મને તે લાગે છે કે આપે ઞાચરી પણ નહિ કરી હાય!’ પતિજી! તમારું અનુમાન ખરું છે. જ્યારથી મેં એ હૃદયવિદારક દ્રશ્ય જોયું છે, ત્યારથી મારા મનમાં અંજપેા થાય છે. ( ‘ સાહેબ ! એવું તે શું આપના જોવામાં આવ્યું ? કૃપા કરી મને જણાવેા. આપણે કાંઇક ઉપાય શેાધી કાઢીએ ! ’ ત્રિભેાવનદાસ ! હું યાત્રા કરી આવતા હતા. રસ્તામાં મેં જે જોયું તે સમાજના કુલકુરૂપ દ્રશ્ય 6 હતું. ’ • સાહેબ ! આપ સ્પષ્ટ કહે. આમાં તા કાંઈ સમજાતું નથી. ’ ‘ ભાઈ! એ નાના બાળકા એક ગાડીની પઘ્વાડે ઇંડતા દોડતા. ભીખ માગતા હતા અને એક ડેસ તેની પાછળ જતા હતા. ’ * અરે સાહેબ! આપ તા ક્રયામૂર્તિ છે. પણ એવા ભિખારાં તે હમેશાં ભીખ માગે છે. તેઓના ધંધા જ ભીખ માગવાના છે. યાત્રાળુઓ તે તેમની ભીખ પાકે છે.’ પંડિતજી ! જૈન બચ્ચાની આ સ્થિતિ ? નવકારમંત્ર ભણનાર આમ ભીખ માગે? ગાડી પવાડે ખરે તડકે દાડે ને પાઈ પૈસા માટે ક્રુગરે ? મારાથી [ ૧૨ 6 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60