Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 257
________________ પ્રબોધ પ્રભાકર. એટલામાં જળની અંદરથી કઈ છવડો બોલ્યો કે–હે રામ! સા રહેનારાજ સહચારીનાં કામ જાણે છે, આ ધાર્મિક બગલાવી મારું ફળ જડમૂળથી હણી નખાયું છે. ૩૬૦ * - हितं न किंचिद्विहितं परस्य दचनविचंन च सत्यमुक्तम् यस्मिन्दिने निष्फलतां प्रयात मायुःसकाल परिखेदनस्य ३६१ હે પ્રાણી ! તેં કેઈનું હિત કર્યું નહિ, કેઈને દાન તરીકે ધન આપ્યું નહિ, સત્ય બોલાયું નહિ, પણ જે વખતે આયુષ્ય પૂર્ણ થશે તે વખતે, આ બધાને ખેદ થશે માટે અગાઉથી ચેતાય તે સારું છે. ૩૬ कर्तव्यमेवकर्तव्यं प्राणैःकण्ठगतैरपि अकर्तव्यनकर्तव्यं प्राणै:कण्ठगतैरपि । ३६२ કંઠે પ્રાણ આવ્યા હોય તે પણ કરવા યોગ્ય કાર્ય કરવું, અને ન કરવા યોગ્ય કામ મરણાંત સુધી પણ ન કરવું. ૩૬૨ कोऽन्धो योऽकार्यरतः को बधिरो यः शृणोति नैतानि । को मूको यः काले पियाणि वक्तुं न जानाति ३६३ આંધળે કેણ! અકૃત્યમાં પ્રેમી હોય તે, બહેરો કેણ? જે સાંજળવાને વચન સાંભળે તે, મૂગો કેણ? સમય આવ્યે સારું ન બેલી જાણે તે અંગે. ૩૬૩ दारिद्रान्भर कौंतेय मा प्रयच्छेश्वरे धनम् व्याधितस्यौषधं पथ्यं निरूजस्य किमौषधैः ३६४ હેતાના પુત્ર ! પૈસાવાળાને ધન ન દે પણ નિધનને ધન આપ, કારણ કે રાગીને એસડ હિતકારક છે નિરોગીને ઓસડ શું કામનું છે ?૩૬૪

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282