Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 80
________________ સંખ્યાત્મક શબ્દકોશ જ્ઞાનેન્દ્રિય - ૫ કર્મેન્દ્રિય - પ પંચતત્ત્વ (ભૂત) - ૫ =૨૫ પાંચ મહાવ્રતની ૨૫ ભાવના પ્રાણાતિપાતવિરમણની પાંચ ભાવના – - ઇર્યાસમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, આલોકિત પાનભોજન, આદાનભાંડમાત્ર નિક્ષેપણા-સમિતિ, મૃષાવાદવિરમણની પાંચ ભાવના - વિચારીને બોલવું, ક્રોધ વિવેક, લોભ વિવેક, ભય વિવેક, હાસ્ય વિવેક અદત્તાદાનવિરમણની પાંચ ભાવના (૧) મકાનની આજ્ઞા લેવી, (૨) મકાનમાં સીમાનો ખુલાસો કરી આજ્ઞા લેવી, (૩) શક્રેન્દ્રની આજ્ઞા લઈ તૃણ, કંકર આદિ લેવાં, (૪) સાધર્મિક સાધુનાં ઉપકરણોની આજ્ઞા લઈ ઉપયોગ કરવાં, (૫) સામૂહિક આહાર હોય તેની આજ્ઞા લઈને વાપરવું મૈથુનવિરમણની પાંચ ભાવના - ૧. સ્ત્રી, પુરુષ, નપુંસકથી સંસક્ત શયનઆસનનો ત્યાગ કરવો ૨. સ્રીકથાનો પરિત્યાગ કરવો ૩. સ્રીનાં અંગોપાગ જોવાનો ત્યાગ કરવો ૪. પૂર્વક્રીડાનું સ્મરણ ન કરવું ૫. પ્રણીત આહારનો ત્યાગ કરવો પરિગ્રહવિરમણની પાંચ ભાવના – Jain Educationa International ૬૩ (૧) શ્રોત્રેન્દ્રિય - રાગોપરિત (૨) ચક્ષુઈન્દ્રિય - રાગોપરિત For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126