Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad
View full book text
________________
૬૬
(૧૩) માયાવિવેક, (૧૪) લોભવિવેક, (૧૫) ભાવસત્ય, (૧૬) કરણસત્ય, (૧૭) યોગસત્ય,
(૧૮) ક્ષમાવંત, (૧૯) વૈરાગ્યવંત,
(૨૦) મનઃસમધારણતા, (૨૧) વચનસમધારણતા, (૨૨) કાયસમધારણતા, (૨૩) જ્ઞાનસંપન્નતા, (૨૪) દર્શનસંપન્નતા, (૨૫) ચારિત્રસંપન્નતા, (૨૬) વેદનાસહનતા, (૨૭) મારણાંતિકકષ્ટસહનતા
સંખ્યાત્મક શબ્દકોશ
અંક-૨૮
નામકર્મની ૨૮ પ્રકૃતિઓ - (દેવગતિને બાંધવાવાળો જીવ નામકર્મની ૨૮
ઉત્તર પ્રકૃતિઓને બાંધે છે.)
(૧) દેવગતિ, (૨) પંચેન્દ્રિયજાતિ,
મતિજ્ઞાનની ૨૮ પ્રકૃતિઓ- (આભિનિબોધિક જ્ઞાન)
Jain Educationa International
- (સમવાયાંગ સૂત્ર)
(૩) વૈક્રિયશરીર, (૪) તૈજસશરીર,
(૫) કાર્યણશરીર, (૬) સમચતુરગ્ન સંસ્થાન, (૭) વૈક્રિયઅંગોપાંગ, (૮) વર્ણ, (૯) ગંધ, (૧૦) રસ, (૧૧) સ્પર્શનામ,
(૧૨) દેવાનુપૂર્વી, (૧૩) અગુરુલઘુ, (૧૪) ઉપઘાત, (૧૫) પરાઘાત,
(૧૬) ઉચ્છવાસ, (૧૭) પ્રશસ્તવિહાયોગતિ, (૧૮) ત્રસ, (૧૯) બાદર, (૨૦) પર્યાપ્ત, (૨૧) પ્રત્યેક, (૨૨) સ્થિર, (૨૩) શુભ, (૨૪) આદેય, (૨૫) સુભગ, (૨૬) સુસ્વર, (૨૭) યશકીર્તિ, (૨૮) નિર્માણ,
(૧) શ્રોત્રેન્દ્રિયઅર્થાવગ્રહ, (૨) ચક્ષુરિન્દ્રિયઅર્થાવગ્રહ,
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126