________________
90
સંખ્યાત્મક શબ્દકોશ ૧૪.કરેલા ઉપકારને ભૂલીને કૃતજ્ઞતા કરે, ઉપકાર કરનારના
સુખોનો નાશ કરે. - વિશ્વાસઘાતથી હિંસાજન્ય મહામોહબંધનાં બે સ્થાનો –
૧૫.ગૃહપતિ, સંઘપતિ અથવા સેનાપતિ વગેરે પોષણકર્તાની હત્યા
કરે. ૧૬.રાષ્ટ્રનેતા જેવા પ્રતિષ્ઠિતની હત્યા કરે, લોકપ્રિય વ્યક્તિની
હત્યા કરે. હું - ધર્મભ્રષ્ટતા તથા ધર્મનિંદાજન્ય મહામોહબંધનાં છ સ્થાનો –
૧૭.સમાજના આધારસ્તંભ વિશિષ્ટ પરોપકારી પુરુષની હત્યા
કરે.
૧૮.સંયમ માટે તત્પર મુમુક્ષુ અને દીક્ષિત સાધુને સંયમભ્રષ્ટ કરે. ૧૯.અનંતજ્ઞાનીની નિંદા કરે તથા સર્વજ્ઞતા પ્રત્યે અશ્રદ્ધા કરે. ૨૦.આચાર્ય અને ઉપાધ્યાયની સેવાભક્તિ ન કરે. ૨૧.અહિંસાદિ મોક્ષમાર્ગની નિંદા કરીને જનતાને તેનાથી વિમુખ
કરે.
૨૨.આચાર્ય અને ઉપાધ્યાયની નિંદા કરે. તેમનો આદર-સત્કાર
ન કરે. ક - મિથ્યાભાષણ, આત્મશ્લાઘાજન્ય મહામોહબંધનાશ આઠસ્થાનો –
૨૩.પોતે બહુશ્રુત ન હોવા છતાં સ્વયંને બહુશ્રુત કહે. ૨૪.તપસ્વી ન હોવા છતાં પોતાને તપસ્વી કહે. ૨૫.શક્તિ હોવા છતાં, રોગી, વૃદ્ધ, અશક્તની સેવા ન કરે. ૨૬.જ્ઞાન, દર્શન, ચારિત્રવિનાશક અને કામોત્પાદક કથાનો
વારંવાર પ્રયોગ કરે. ર૭.પોતાના મિત્રો વગેરે માટે વારંવાર જાદુ, મંત્ર-તંત્ર,
વશીકરણ આદિનો પ્રયોગ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org