Book Title: Sankhyatmaka Kosh
Author(s): Mrugendravijay
Publisher: Shrutratnakar Ahmedabad

View full book text
Previous | Next

Page 109
________________ ૯૨ ૬ આગારો ૬ ભાવના સમ્યક્ત્વ ૬ સ્થાનક - = ૩ અનુપ્રદાન ન કરવું ૪ આલાપ (વાર્તાલાપ) ન કરવો ૫ સંલાપ ન કરવો (અપવાદ) ૧ રાજાભિયોગ ૨ ગણાભિયોગ (પ્રજા, સમાજ) ૩ બલાભિયોગ ૪ દેવાભિયોગ ૫ ગુરુનિગ્રહાભિયોગ ૬ ભીષણ-કાન્તારવૃત્તિયોગ (આપસ્થિતિ) (અનુપ્રેક્ષાત્મક ચિંતન) - ૧ ધર્મનું મૂળ છે Jain Educationa International ૨ ધર્મ નગરનું પ્રવેશદ્વાર છે ૩ પાયો છે ૪ ભંડાર છે ૫ આધાર છે ૬ પાત્ર છે (ષડ્ સ્થાનક, પદ, ષડ્ સોપાન) ૧. આત્મા છે ૨. આત્મા નિત્ય છે ૩. આત્મા કર્મનો કર્તા છે ૪. આત્મા ભોક્તા છે ૫. આત્માનો મોક્ષ છે ૬. મોક્ષનો ઉપાય-સાધન છે સંખ્યાત્મક શબ્દકોશ For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126