Book Title: Sanghachar Bhashyam Part 01
Author(s): Devendrasuri, Rajpadmavijay
Publisher: Shrutgyan Sanskar Pith

View full book text
Previous | Next

Page 4
________________ છે , જૈન શાસનમાં જાણીતું અને માનીતું ઘરઘરના શણગાર સમું... શાન્તિ સૌરભ સસ્તા લવાજમમાં સુંદર (માસિક) સાહિત્ય સામગ્રી પીરસતું “શાન્તિ સૌરભ' જાહેર ખબરો બહુ જ ઓછી...વાંચન સામગ્રી જ વધારે... લવાજમમાં , બિલકુલ વધારો નહિ. બધાં જ માસિકો લવાજમમાં ધરખમ વધારો કરી ચૂક્યાં. જ્યારે “શાન્તિ સૌરભ' તો લવાજમ વધારવાનું હજુ સુધી વિચારતું નથી. | દર અંકે ૬૦ થી ૭૦ પેજ જેટલું સાત્વિક અને તાત્વિક વાંચન. અગ્રલેખો, અધ્યાત્મ લેખો, કથા લેખો, એતિહાસિક મહાકથા, બાલ વિભાગ, સમાચાર વિભાગ ઉપરાંત અન્ય અનેક ઉપયોગી સાહિત્ય સામગ્રીથી સદા માટે “શાન્તિા સૌરભ' સજ્જ રહે છે. - આજ સુધી ૭૫૦૦ ઉપરાંત તેની સભ્યસંખ્યા છે. જેમાં પપ૦૦ તો માત્ર આજીવન સભ્યો છે. આપને “શાન્તિ સૌરભ ગમે છે? તો આપના પરિવારની શોભાની અભિવૃદ્ધિ કરનાર “શાતિ સૌરભ'ના આજે જ સભ્ય બની જાઓ. આપ્તજન - રૂા. ૧૦૦૦ દશ વર્ષના સભ્ય - રૂા. ૩૦૦ વિશિષ્ટ સહાયક - રૂા. ૭૫૦ પાંચ વર્ષના સભ્ય - રૂા. ૨૦૦ : આજીવન સભ્ય - રૂા. ૫૦૦ રૂા. ૫૦૦ ભરી આજીવન સભ્ય બનવું એ જ આપના હિતમાં છે. -. આપ આજે જ આજીવન સભ્ય બની જાઓ. “શાન્તિ સૌરભનું વાંચના આપના પરિવારને આનંદપ્રદ બનશે. શ્રી બુદ્ધિ તિલક શતચન્દ્ર એવા સંમતિ ટ્રસ્ટ શાન્તિ સૌરભ' કાર્યાલય, ટાવર બિલ્ડીંગ, હાઈવે ઉપર, મુ.પો. ભાભર-૩૮૫૩૨૦. વાચા-પાલનપુર (બનાસકાંઠા) શ્રી તેજપાલ વસ્તુપાલ જેન ચેરીટી ટ્રસ્ટ કલિકુંડ તીર્થ-ધોળકા (જિ. અમદાવાદ) ફોનઃ (૦૨૦૧૪) ૨૨૫૦૩૮, ૨૨૫૨૧૮ - : જ શ્રી જય ત્રિભુવન તીર્થ || શ્રી શંખેશ્વર તીર્થ નંદાસણ, મહેસાણા હાઈવે અણસ્તુ, મીયાગામ-કરજણ ફોનઃ (૦૨૭૬૪) ૨૭૩૨૦૫ || ફોનઃ (૦૨૬%) ૨૩૨૨૨૫ ત્રણે તીર્થની પેઢી ઉપર લવાજમ સ્વીકારાશે. તેમજ અધિકૃત એજન્ટોને ત્યાં પણ લવાજમ ભરી શકાશે. ઈ | તે એક

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 254