Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 136
________________ 130 નીલાંજના શાહ SAMBODHI લિતોનુF I સૂત્રથી (૮.૩.૨૪) નુK આગમ થતાં નથી| સૂત્રથી તેનો અનુસ્વાર થયો. તેથી મનુસ્વારસ્ય. | (૮.૪.૫૮) સૂત્ર લાગુ પડતાં, પરસવર્ણ આદેશ થવા આવે, પણ પૂર્વત્રાહિમ | (૮.૨.૧) સૂત્રને લીધે મનુસ્વાર્થ સૂત્ર અસિદ્ધ થઈ જાય, તેથી “ન દ્રા' (૬.૧.૩) સૂત્ર લાગુ પડે અને તેથી અજાદિના દ્વિતીય એકાચ સમુદાયના સંયોગની આદિના ૧, ૬, ૭ નું દ્વિત્વ થતું નથી. પણ અનાદ્વિતીયા (૬.૧.૨) સૂત્રથી કાર જેના આદિમાં છે તે એકાચુ બેવડાય છે તેથી વૂિષને રૂપ બને છે. સાયણ એ પણ સ્પષ્ટ કરે છે કે અહીં ‘પૂર્વત્રસિદ્ધી મદિર્વરને' | (પરિભાષાસંગ્રહ, પૃ.૩૬૪) એ પરિભાષાથી અસિદ્ધત્વનો નિષેધ થતો નથી. પોતાના આ મતના સમર્થનમાં સાયણ કાશ્યપ ઉપરાંત “ક્ષી.ત.” (પૃ.૩૦) માંનો મત ટાંકે છે. ૨૨. ની બુની બર્નને ત્રઝ, ર્નિતિ . ઋજ્ઞાખ્યા (પૃ. ૮૮) आनृजे इति सम्मतातरङ्गिण्योः तदसत्: नुम्विधावुपदशिवद् वचनात् । अत एव काश्यपमैत्रेयादयः सर्व आममेव उदाजहुः । ગ્વાદિગણના આ ઈન ધાતુનું પરોક્ષ ભૂતકાળમાં ઋગ્નાશ્વ રૂપ થાય છે. સમ્મતાકાર અને લી.ત. કારના મત પ્રમાણે આનન્ને રૂપ થાય. તેનું સાયણ ખંડન કરે છે અને તેના સમર્થનમાં, કાશ્યપ અને મૈત્રેય વગેરેનો મત આપે છે. સાયણની દલીલ આ પ્રમાણે છે તો ગુન્ ધાતોઃા (૭.૧.૫૮) સૂત્ર પર વાર્તિક છે : દ્વિધાવુપશિવ વવનાત્. એનો અર્થ એ છે કે જે તિર્ ધાતુઓને નુકૂ આગમ લાગે છે, તેમને તે પછી મૂળ ધાતુઓ જેમ જ ગણવા. રૂનાશ ! (૩.૧.૩૬) સૂત્રથી જે ઈજાદિ ધાતુઓની ગુરુમાન્ સંજ્ઞા થઈ છે, તેમને નિદ્ માં મામ્ પ્રત્યય લાગીને ઋજ્ઞાખ્ય રૂપ થાય. “ક્ષી.ત.” (પૃ.૩૮)માં આપેલું માતૃન્ને રૂપ બરાબર નથી. એમ સાયણે જણાવ્યું છે, પણ કારણ આપ્યું નથી. આ સંદર્ભમાં “ધા.પ્ર.” માં મૈત્રેયે, ઉપર્યુક્ત ધાતુસૂત્ર પરની વ્યાખ્યામાં કરેલું વિધાન મહત્ત્વનું છે. રિતુ માતૃન્ને તિ પ્રત્યુતાન્તિા તત્ર ધિમતિ(ઉ.૨.૬) કૃતિ ધગ્રહોનાનિત્ય સમિતિ જ્ઞાતિના નિત્ય મતિ ન આવતીતિ યથાવશ્વ સમાધયમ મૈત્રેય રૂપ આપનારાઓની દલીલ સમજાવે છે. શ્વમવતિ સૂત્રમાં શ્વિનું ગ્રહણ કર્યું છે, તે દર્શાવે છે કે ગામ અનિત્ય છે આ સૂત્રથી બ્ધિ ધાતુથી પર આવેલા તિના પ્રત્યયને ત્િ કહ્યો છે. તેથી મામ્ વિકલ્પ થાય. મૈત્રેયને પણ આ બાબત સંમત લાગતી નથી. તે સ્પષ્ટ છે કારણ તેમણે કહ્યું છે કે ગમે તેમ સમાધાન કરવું પડે. સાયણે શ્વમવતિ (૧.૨.૬) પરના ધાતુસૂત્ર (પૃ.૪૯૯)માં નોંધ્યું છે કે આ સૂત્રમાં કિન્વવિધાન કર્યું છે તેથી ન્યાસકાર વગેરે ગામ નો વિકલ્પ ઈચ્છે છે, પણ તે બરાબર નથી, કારણકે આ સૂત્ર પરના મહાભાષ્યના વાર્તિકમાં કહ્યું છે: રૂલ્પેશજીન્ડોવિયત્વાન્ મુવો વુછે નિત્યસ્વીરાણાં દિવાનર્થમ્ | આમ સ્પષ્ટ થાય છે કે મામ્ અનિત્ય નથી માટે ધિમતિ સૂત્રમાંના કિન્તવિધાનના આધારે મનુષ્ય રૂપ થઈ ન શકે. १२. ध्रज धजि धृज धृजि ध्वज ध्वजि गतौ । ध्रजति धर्जति ध्वजति । (पृ.९८) तरङ्गिणीकाश्यपसम्मतासु-आद्यौ व्रजव्रजी इति दन्त्योष्ठयादी पठ्यते ।

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168