Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 160
________________ 154 નીલાંજના શાહ SAMBODHI અને બિન્ માં તેનું રૂ૫ માન્યૂતિ થાય છે. ધા. પ્ર. (પૃ.૧૫૧)માં કહ્યું છે : મોડપર: ન્યૂઃ સાતત્ય fબવમુત્પવિતિ | સાયણ, કાશ્યપ અને મૈત્રેયના આ મત સાથે સંમત થતા જણાય છે. ૧૧. અવોને | બાવતિ | (y. ૧૬૦) अवकल्कनं चिन्तनमिति काश्यपः । ચુરાદિગણના દૂ ધાતુનો અર્થ સાયણ કવન આપે છે અને મવન ના અર્થ વિશે તે ક્ષીરસ્વામી, નન્દી અને કાશ્યપ વગેરેના મત નોંધે છે. “ક્ષી.ત.” (પૃ.૩૧૪) માં તેનો મિશ્રીરમ્ એ અર્થ દર્શાવીને, માવતિ દ્રૌદ્રમ્ એ દષ્ટાંત આપ્યું છે. ધા.પ્ર.' (પૃ.૧પર) માં તેનો પીડનમ્ અર્થ આપી માવતિ દ્રMિાન તપ દષ્ટાંત આપ્યું છે. નન્દી વિન અર્થ દર્શાવી તેનો વિપવન અર્થ કરે છે અને તપોમાવિતમાત્માનમ્ દૃષ્ટાંત આપે છે, જ્યારે કાશ્યપ તેનો વિસ્તા' અર્થ કરે છે. કાશ્યપના મતને સમર્થન મળે એવો મત “ક્ષી.ત.” (પૃ.૩૧૫) માં પેસ્ તદર્થ્ય પરના ધાતુસૂત્રમાં મળે છે. તેમાં જણાવ્યું છે કે ચન્દ્ર વૈયાકરણ પૂ અને પ બંને ધાતુનો અર્થ મ ન આપી, તેનો અર્થ “ચિંતન કરે છે અને સાવતિ, ગવત્પતિ ા તે તેનાં દષ્ટાંત છે, જો કે ચાન્દ્ર ધાતુપાઠમાં આ બે ધાતુનો પાઠ નથી, તેથી ચન્દ્ર ક્યાં આમ કહ્યું તે વિચારણીય છે. એમ જણાય છે કે મોટા ભાગના વૈયાકરણો ‘ મ ન’ નો અર્થ “મિશ્રીકરણ” અથવા “પીડન” કરતા જણાય છે. “પુરુષકાર” (પૃ.૧૧)માં ઉપર્યુક્ત પૂ અને ધાતુનો અર્થ એક છે કે જુદો છે, તે વિશેની ચર્ચા છે. તેમાં અને “મા.ધા.વૃ.” માં સાયણે નોંધ્યા પ્રમાણે ધનપાલ, પ ધાતુનો અર્થ પૂ ધાતુ જેવો થાય છે એમ કહી, મવતિ દષ્ટાંત આપે છે. તેનો અર્થ “ચિંતન થાય છે. તેથી કાશ્યપને ‘ચિંતન” અર્થ કરવામાં ધનપાલનું પણ સમર્થન મળે છે એમ કહી શકાય. ૬૦. ૩ ૩છે. શાસથતિ (પૃ. ૧૬૦) क्रेयादिकस्योकार इत् । अस्य तु धातोरवयव इति काश्यपादिः । मैत्रेयस्तु पूर्व एवायं धातुरिह पठ्यते तेनायमुदिदिति । ચુરાદિ ગણના આ ધાતુ બ્રસ નો ૩ એ અવયવ છે કે તે સ્તંજ્ઞ છે તે વિશે મતભેદ પ્રવર્તે છે. આ ધાતુ ક્રયાદિગણમાં પણ છે (પૃ.૫૩૬). ત્યાં પણ ૩ ધન ૩ચ્છે એવું ધાતુસૂત્ર છે ત્યાં સાયણ તેને ત્િ માને છે ચુરાદિગણના આ ધાતુ વિશે તેમણે પોતાનો અભિપ્રાય આપ્યો નથી, પણ મૈત્રેય અને કાશ્યપ વગેરેનો મત ટાંકયો છે. ધાપ્ર.” (પૃ.૧૫૩) માં મૈત્રેયે કહ્યું છે. પહેલાંના આ ધાતુનો અહીં પાઠ થાય છે, માટે તે ઉદિત છે અને તેનું વ.કા.નું રૂપ ધ્રાસતિ થાય, જયારે કાશ્યપ કહે છે કે ક્રયાદિક ધાતુમાં ઉકાર રૂત્ છે પણ અહીં ડર એ આ ધાતુનો અવયવ છે તેથી તેમના મત પ્રમાણે વ.કા.નું રૂપ ૩બ્રાતિ થાય. ભલે સાયણે ‘ક્ષી.ત.” (પૃ.૩૧૫) માં આ ધાતુસૂત્ર પર આપેલો મત નોંધ્યો નથી, પણ તે મત

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168