Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 158
________________ 152 નીલાંજના શાહ SAMBODHI એમ આપ્ટેના શબ્દકોશ (પૃ.૨૭૪) માં આપ્યો છે, અને ગુજરાતીમાં પણ એનો અર્થ “ધૂળના રંગનું એવો થાય છે, જે આ ધાતુના “કાન્તિકરણ’ અર્થ સાથે બંધબેસતો નથી. » સુવિ છો ! યુવતિ (પૃ. ૧૨) एवं स्वामिकाश्यपमैत्रेयादयो बशन्तं पठन्ति । अपरे तु भकारान्तं पठन्ति । कुम्भयति इत्यादि । ચુરાદિગણના આ ધાતુ વિશે સાયણે નોંધ્યું છે કે ક્ષીરસ્વામી, કાશ્યપ અને મૈત્રેય વગેરે બકારાન્ત પાઠ આપે છે, પણ “ક્ષી.ત.” (પૃ.૩૦૩)માં ૩ છાને પાઠ છે, તેમાં એ નોંધ્યું છે કે કૃવિ કૃતિ ૌશિ - કુખ્યા સુદનાવૃત્તિઃ | ધા.પ્ર.” (પૃ.૧૪૬)માં રુવિ પાઠ મળે છે. બોપદેવના “કવિ.” (પૃ.૩૭, ૩૯) માં રૂપ તૃતી અને વિ તૃત્યમ્ એમ બે ધાતુઓ દર્શાવ્યા છે, જ્યારે “પુરુષકાર' (પૃ. ૮૯) કવિ એમ પાઠ આપે છે. સાયણે નોંધ્યું છે કે કેટલાક મારીન્ત પાઠ આપી વુમતિ રૂપ આપે છે. મોટાભાગના વૈયાકરણો જેવા કે સાયણ, કાશ્યપ, મૈત્રેય, પુરુષકારના કર્તા, ચાન્દ્ર વૈયાકરણો, કૌશિક, જૈનેન્દ્ર, કાશકૃન્ત્રકાર અને શાકટાયન વગેરે વરીન્ત પાઠ આપે છે (Palsule P.178). ગુજરાતમાં જે કૂબો શબ્દ છે તે આ કવિ ધાતુ પરથી આવ્યો જણાય છે, તે નક્કી છે કારણકે કૂબાનો અર્થ “ઘુમ્મટવાળું ઝૂંપડું' એવો થાય છે. ५६. हन्त्यर्थाश्च । नवगण्यामुक्ता अपि हन्त्यर्थाः । चाटयति, स्फोटयति, घाटयति । વાર્થે fળવે તમને ! (9. ઉ૧૮) काश्यपस्तु-चट स्फुट भेदने घट च हिंस च हन्त्यर्थाः इति । આ ચુરાદિ ગણના ધાતુસૂત્રની વ્યાખ્યા કરતાં સાયણ કાશ્યપનો આ મત નોંધે છે કે તે ચારે ધાતુઓને દત્યુથ કહે છે. અહીં ધાતુસૂત્રોનો ક્રમ સમજવા જેવો છેઃ चट स्फुट भेदने । घट सङ्घाते । हन्त्यर्थाश्च । એમ સૂત્રો છે. ધનપાલ વગેરે વૈયાકરણો તેમનો જે જુદી જુદી રીતે અર્થ કરે છે. તે સાયણે નોંધ્યા છે. ધનપાલ વટ પુટ મેને, ઘટ ર સા ા એમ સૂત્રો આપે છે અને કહે છે ૨ કારની પૂર્વે આવેલ, આ બે ધાતુઓ આ અર્થમાં એટલે કે હત્યર્થમાં બિવ માં પ્રયોજાય છે. ક્ષીરસ્વામીએ (પૃ.૩૧૩) કહેલા બે વૈકલ્પિક અર્થ સાયણે નોંધ્યા છે જેમાં તો પ્રથમ અર્થ “ક્ષી.ત.'માં મળતો નથી. તેઓ પ્રથમ અર્થ આમ આપે છેઃ વટ પુટ મેને....પટ ૨ પધાતુ% મેને વર્તત ! હેન્શથશ ધાતવો વિમુત્પતિના બીજો અર્થ આમ છે, જે ક્ષી.ત. (પૃ.૩૧૨)માં મળે છે. વટ પુર અને વટ-એ ત્રણે ધાતુઓ હત્યર્થક હોય ત્યારે નિદ્ માં પ્રયોજાય છે, શાકટાયન પણ ત્રણે ધાતુઓને હજ્યર્થક ગણે છે. માધવ પણ એમ માને છે અને સાયણે નોંધ્યા પ્રમાણે, કાશ્યપ તો ઉપર્યુક્ત ત્રણ ધાતુઓમાં ચોથા હિંસ ધાતુને ઉમેરે છે અને ચારેને હજ્યર્થક ગણે છે. કદાચ બને કે એમની પાસે જે ધાતુપાઠ હશે તેમાં હિંસ નો પણ પાઠ હશે. તેમનો તેમજ ધનપાલ વગેરેને આ સૂત્રોનો પાઠ સાયણ કરતાં સહેજ જુદો પડે છે, તેથી તેમજ

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168