Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 156
________________ 150 નીલાંજના શાહ SAMBODHI “કાશિકા' આ સૂત્રને સમજાવતાં, સ્પષ્ટ કહે છે કે માત્ર તૌદાદિક રૂપ ધાતુને સૂત્ર લાગુ પડે, દૈવાદિક અને ક્રયાદિક રૂપ ને નિત્ય ઈડાગમ થાય. તૌદાદિક રૂપ નાં જ રૂપો ધડાગમનાં વિકલ્પથી પણ પિતા થાય. હરદત્ત પદમંજરી' માં જણાવે છે આ સૂત્રમાં તૌદાદિક રૂપ નું જ ગ્રહણ છે. વર્ધમાન, સમતાકાર, “ક્ષી.ત.કાર' પણ એમ જ માને છે. સાયણ નોંધે છે કે કાશ્યપ તીષહં ! પરના વાર્તિક સ્તરે નૃત્યયાત્ પ્રતિષેધ | ના આધારે માને છે કે શ્યન વિકરણ (દવાદિક) સિવાયના તૌદાદિક અને ક્રયાદિક ધાતુને વિકલ્પ ઈડાગમ લાગે છે. હરદત્ત પણ એમ તો કહે છે કે જો આ વાર્તિકને પ્રમાણભૂત માનીએ રૈયાદિક રૂપ ધાતુનો સૂત્રમાં સમાવેશ કરવો પડે, તેને વિકલ્પ ઈડાગમ્ થાય, રૂષિતઃ અને રૂ: રૂપો થાય. માત્ર દૈવાદિક રૂપ ને જ નિત્ય ઈડાગમ થાય. બાકીનાં તૌદાદિક અને ક્યાદિકને વિકલ્પ ઇડાગમ થાય. કૈયાદિક રૂપ ને વિકલ્પ ઈડાગમ થાય. એ કાશ્યપના મતને કૈયટનું સમર્થન પણ મળી રહે છેઃ તીષસહસુમ (૭.૨.૪૮) પરના સૂત્રમાં કહ્યું છે: રૂષ મામીષે ત્યણ વિષ્ણુ તુ વિન્ધમચ્છર वार्तिककारः । પ. પુર તેરે . ચોરતા (પુરૂ૭) ___'सत्यापपाश' इत्यादिना चुरादिभ्यः स्वार्थे णिचो विधानादणिचः प्रयोगाभावात् । तथा च काश्यपःकार्याभावादेकश्रुत्या च पठ्यते इति । ચુરાદિ ગણના પુર તેયે . એ પ્રથમ ધાતુસૂત્રની શરૂઆતમાં સાયણે કાશ્યપનો મત ટાંક્યો છે જેનો અર્થ થાય છે કાર્યના અભાવથી આ ધાતુઓનો, એકશ્રુતિથી પાઠ કર્યો છે. સામાન્ય રીતે ગ્વાદિ, અદાદિ વગેરે ગણોના ધાતુઓમાં ઉદાત્તત, અનુદાત્તત એમ દર્શાવાતું હોય છે, તેનું કારણ એ છે કે એમ દર્શાવીને વ્યાકરણના અમુક કાર્યોનો નિર્દેશ થતો હોય છે. દા.ત. અનુદાત્તત્ ધાતુઓ અનુલાકાત માત્માન્ (૭.૩.૧૨) સૂત્રથી આત્માનપદમાં પ્રયોજાય છે. ચુરાદિગણના ધાતુઓ માટે સ્વાર્થમાં નિર્ નું વિધાન થયું છે. બીજું કંઈ કાર્ય દર્શાવવાનું હોતું નથી, તેથી એમનો પાઠ એકશ્રુતિથી એટલે કે ઉદાત્ત અનુદાત્ત વગર કર્યો છે. એકશ્રુતિ એ ઉદાત્ત અનુદાત્ત વચ્ચેનો સ્વર ગણાય છે. કાશ્યપનો આ મત એકશ્રુતિથી પાઠ કરવાનું કારણ દર્શાવે છે. ૧૨. ઓકિ ક્ષેપ . પ્રોત્સાત્તિ (પૃ. ૨૨) अत्र स्वामिकाश्यपसम्मताकाराः केचिदोदितं पठन्ति, तेषां मते लण्डयति लण्डति इति । સાયણ ચુરાદિ ગણના આ ધાતુનો તિત પાઠ કરે છે અને નોંધે છે કે ક્ષીરસ્વામી, કાશ્યપ, સમ્મતાકાર વગેરે કેટલાક ગોવિન્ પાઠ કરીને, સપ્તતિ, તçતિ રૂપ આપે છે, પણ “ક્ષી.ત. (૨૯૨) માં અને ધા.પ્ર” (પૃ.૧૪૦) માં સાયણની જેમજ આ ધાતુનો પાઠ મળે છે. સાયણે નોંધ્યું છે કે કેટલાક ઉકારાદિ પાઠ એટલે સતહિ એમ પાઠ કરે છે, પણ તે મત મોર ને ધાતુનો અવયવ કહેતા મૈત્રેય વગેરેને, તેમજ તેને રૂત્સવ માનતા બીજાઓને (એટલે કે કાશ્યપ વગેરેને) અભિમત નથી.

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168