Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 155
________________ Vol. XXXI, 2007 કાશ્યપ : પાણિનીય ધાતુપાઠના એક અપ્રસિદ્ધ વૃત્તિકાર 14 તનાદિ ગણના આ ઋજુ ધાતુને ગુણ થવો જોઈએ તેમ કાશ્યપ માને છે, અને તેથી અતિ રૂપ આપે છે. તેનાગિ : ૩. (૩.૧.૭૯) સૂત્રથી, આ ધાતુને ૩: વિકરણ પ્રત્યય લાગે છે, જે શત્ નો અપવાદ છે. શત્ એ પિત્ સાર્વધાતુક પ્રત્યય છે, તેથી સર્વધાતુ- I (૭.૩.૮૪) સૂત્રથી ઋજુ ધાતુને ગુણ થઈ, અતિ રૂપ બને છે. આ બાબતમાં આત્રેય અને મૈત્રેય માને છે કે આપિશલિના સૂત્ર - ‘ઈશ્વરને પુન:, વરતેજ, ઉદ્દેશ ' થી બીજા કોઈ ધાતુને વિકરણાપેક્ષ ગુણ ન થાય. “ક્ષી.ત.'માં પણ આ ધાતુનાં ઋતિ, ઋજુતે રૂપ (ગુણ વિનાનાં) આપી કહ્યું છે કે તે સાર્વધાતુ સંધિમુક કાશકૃત્ન ધાતુપાઠની કન્નડ ટીકા (પૃ.૧૭૭) માં પણ ઋતિ રૂપ આપ્યું છે, જ્યારે મૈત્રેય (પૃ.૧૨૯) મળતિ રૂપ આપે છે. નોંધે છે કે કેટલાક ગ્રુતિ રૂપ આપે છે અને સર્વત્ર વિUાપેલો ગુણ: I એમ પણ કહે છે. | આ બાબતમાં કાશ્યપ ઋજુ ધાતુને ગુણ થાય એમ માને છે, તેથી તે આપિશલિના સૂત્રને સહેજ જુદી રીતે સમજાવે છે : રોતિર્ધ્વનિ વિવારને ધાતોrો મવતિ - અતિ રૂતિ ા “રતિ’ નો સંબંધી વિકરણ પ્રત્યય ધાતુને લાગે ત્યારે તેને ગુણ થાય અને અતિ રૂપ બને છે. વર્ધમાન પણ કાશ્યપની આ સમજૂતી સાથે સંમત થાય છે. સાયણ પોતે પણ, ત્રણે મુનિઓ (પાણિનિ, પતંજલિ અને કાત્યાયન)નો આમાં વિરોધ નથી, માટે આ ન્યાધ્ય છે, એમ કહીને કાશ્યપના આ મત સાથે સંમત થાય છે. ૪૨. વી વરn I ત્રીપતિ (ઉ. વર૭) स्वामिकाश्यपाः अतिहीव्री इति पठन्तो dपयति इति पुकं प्रतिपन्नाः । સાયણે નોંધ્યું છે કે ક્ષીરસ્વામી અને કાશ્યપ આ ધાતુનું પતિ એવું ૫ કાર વાળું બન્ નું રૂપ આપે છે, પણ “ક્ષી.ત.'(પૃ.૨૮૩) માં આવું આ ધાતુનું કોઈ રૂપ ક્ષીરસ્વામીએ આપ્યું નથી.એમ લાગે છે કે ક્ષીરસ્વામી અને કાશ્યપ મુર્તિ ી ની ! (૭.૩.૩૬) સૂત્રમાં સ્ત્રી ને બદલે વી નો પાઠ કરતા હશે તેથી હેપતિ જેમ વ્રપતિ એમ ન્ નું રૂપ આપ્યું હશે. ૧૦. રૂપ મામીષે રૂતિ (પૃ. ૩૩) एवं वर्धमानसम्मताक्षीरतरङ्गिणीकारादयश्च तौदादिकस्यैव 'तीषसहः' इत्यत्र ग्रहणमाहुः । काश्यपस्तु इषेस्तकारे श्यन्प्रत्ययात् प्रतिषेधः इति वात्तिकप्रामाण्यादश्यनविकरणयोस्तौदादिक यादिकयोईयोरपीड्विकल्पमाह । ક્રયાદિ ગણના આ ધાતુ વિશેનો કાશ્યપનો મત સમજવા પહેલાં વર્ધમાન વગેરેનો મત સમજવો જરૂરી છે. ધાતુપાઠમાં દૈવાદિક રૂપ તો, તૌદાદિક રૂપ રૂછીયામ્ અને ક્રિયાદિક રૂપ મામીષે એમ ત્રણ રૂપ ધાતુઓ છે. હવે તીષ હતુમ (૭.૨.૪૮) સૂત્રનો અર્થ એ છે કે સૂત્રમાં ગણાવેલ રૂપ વગેરે ધાતુઓને આર્ધધાતુક પ્રત્યય પરમાં રહેતાં વિકલ્પ ઈડાગમ થાય છે. પ્રશ્ન એ છે કે ત્રણમાંથી ક્યા રૂપ ને આ સૂત્ર લાગુ પડે ?

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168