Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 146
________________ 140 નીલાંજના શાહ SAMBODHI अज्दन्त्यपराः सादयः षोपदेशाः इति लक्षणस्याव्याप्तिप्रसङ्गादुपेक्ष्यम् । पाठे षोपदेशानां प्रयोगे सादित्वादज्दन्त्यपरत्वं हि लक्षणम् । સાયણ આ બંને ધાતુઓ માટે કહે છે કે બંનેનો અર્થ એકસરખો જ છે, તે ઉપરાંત બંનેનું રૂપ સ્થાતિ થાય છે. તેથી પ્રશ્ન એ થાય છે કે તો પછી બે ધાતુનો પાઠ કરવાનું પ્રયોજન શું છે ? આ પ્રયોજન સાયણે ટૂંકામાં અને “પુરુષકાર' (પૃ.૧૪)માં સહેજ વિગતે સમજાવ્યું છે. લૈ ધાતુ પોપણ ન હોવાથી, તેનાં સન્નન્ત રૂપોમાં અને અદ્યતન ભૂતકાળનાં વડા રૂપોમાં, નાશપ્રત્યયો: I (૮.૩.૫૯) સૂત્ર લાગવાથી નો થતો નથી. તેથી તિક્ષ્યાતિ અને અતિપત્ જેવાં રૂપો થાય છે, જ્યારે રૈ જે પોપવેશ છે તેનાં તે રૂપ તિસ્થાતિ અને પ્રતિસ્થાત્ એમ થાય છે. હવે મૈત્રેય, સમ્મતાકાર, કાશ્યપ વગેરે કહે છે કે ફરીથી પાઠ કર્યો, એનો અર્થ એ છે કે તે ધાતુને ધાવા.(૬.૧.૬૪) સૂત્રથી જે ૫ નો સ થવો જોઈએ તે નહીં થાય, તેથી વર્તમાનકાળમાં યાતિ ને બદલે ચાયતિ થશે. સાયણ, કાશ્યપ વગેરેના આ મતનું ખંડન કરતાં કહે છે કે ધાત્વા | સૂત્ર પરના ભાષ્યમાં અ ત્યાર સાયઃ પોપવેશ: એવું જે લક્ષણ કહ્યું છે, તે આ મત માનવાથી સ્ત્ર ધાતુને લાગુ નહીં પડે, માટે તે બરાબર નથી. ટૂંકામાં, કાશ્યપ વગેરે સૈ ધાતુનાં રૂપોમાં જે સત્તાપાવ દર્શાવે છે તે પોપવેશતક્ષણ વિરુદ્ધ થાય છે, માટે તે સ્વીકારી શકાય તેમ નથી. રૂ૩. યમ વિપરીતમૈથુને . યમતિ (પૃર૭) जभ च इति धनपालकाश्यपौ । जप जभ च इति शाकटायन : । ગ્વાદિગણના આ ધાતુસૂત્રમાં ધનપાલ અને કાશ્યપ એમ ઉપરાંત નમ નો પાઠ કરે છે. પુરુષકાર (પૃ.૯૧) માં પણ ધનપાલનો મત એ જ પ્રમાણે મળે છે. સાયણે નોંધ્યા પ્રમાણે શાક્રાયન ના ગમ 7એમ બંને ધાતુનો પાઠ કરે છે “ક્ષી.ત.” (પૃ.૧૬૧) માં જ્ઞમ ર ત ત ા એમ મળે છે. આમ ધનપાલ અને કાશ્યપ ઉપરાંત શાકટાયન અને દૌર્ગો પણ નમ ને આ ધાતુસૂત્રમાં ઉમેરે છે. સાયણના મત પ્રમાણે, આ સૂત્રમાં નામ નો પાઠ ન્યાસકાર અને પદમંજરીકારને અભિમત નથી, કારણકે સુપરિનગમ ! (૩.૧.૨૪) સૂત્રમાં અને ધનમોરા (૭.૧.૬૨) સૂત્રમાં ગમ સાથે ચમ નો પાઠ નથી. સાયણે બીજી દલીલ એ કરી છે કે પર્ ૩૫શેI (૭.૨.૧૦) સૂત્ર પર વ્યાઘભૂતિની જે અનિટુ ધાતુઓ વિશેની જે કારિકા મળે છે, તેમાં યમ સાથે નમ નો નિર્દેશ નથીઃ રમતુ માન્તર્ગથ મૈથુને સ્તિતસ્તૃતીયો તપવતરે ! આમ નમ નો આ ધાતુસૂત્રમાં યમ સાથે સમાવેશ કરવા જતાં ઉપર્યુક્ત કારિકા સાથે વિરોધ આવે છે. પુરુષકાર ટીકા (પૃ.૯૧) માં પણ નરૈથુને નાસ્તીતિ તે એમ કહ્યું છે, કારણકે ધનમોઃ ! (૭.૬૨) સૂત્ર પરની ચાસની વ્યાખ્યામાં સમ કૃમિ વિનાને કહ્યું છે. સાયણ પાસે કાશ્યપના મતનું ખંડન કરવા માટે સબળ કારણો છે એ સાચું, પણ નોંધવું જોઈએ

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168