Book Title: Sambodhi 2007 Vol 31
Author(s): J B Shah
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 150
________________ 144 નીલાંજના શાહ SAMBODHI પુરુષકાર માં દર્શાવ્યું છે તેમ, આ ધાતુ દીર્ધાન્ત હોય તો તેનાં વ.કા.નાં તૃતીય પુરુષનાં રૂપ પિક્તિ પિપૂર્તઃ પિપૂરત થાય અને જો હૃસ્વાન્ત હોયતો પિપર્તિ ઉપકૃતઃ પ્રતિ થાય. સાયણ નોંધે છે કે કાશિકાકારને આ ધાતુનો દીઘન્ત પાઠ જ ઈષ્ટ છે, કારણકે જો હસ્વાન્ત હોય તો શw pો. વા ! (૭.૪.૧૨) એ સૂત્રમાં હૃસ્વવિકલ્પ કેમ આપે? કાશિકાકાર ઉપર્યુક્ત ચર્ચામાં કહે છે કે આ આ સૂત્રનું કેટલાક પ્રત્યાખ્યાન કરે છે, પણ એમ કરવાથી ધાતુને વહુ પ્રત્યય લાગતાં તિ ના કૃદન્તનું વિશJવાન જેવું ઈષ્ટ રૂપ સિદ્ધ નહીં થઈ શકે. ન્યાસકાર અને પદમંજરીકાર પણ ૬૦ | એ સૂત્રના પ્રત્યાખ્યાનને અયોગ્ય ગણે છે. એનો સ્પષ્ટ અર્થ એ થયો કે એ લોકો આ જુહોત્યાદિ ગણના નો દીર્ધાન્ત પાઠ કરવામાં માને છે અને સાયણ પોતે પણ તેમજ માનતા જણાય છે, જયારે આ ધાતુના હૃસ્વાન્ત પાઠનો આગ્રહ રાખનાર કાશ્યપને, મૈત્રેય, વર્ધમાન, આભરણકાર વગેરેનો ટેકો મળે છે એ હકીકત છે. ૪૦. 9 ક્ષUTલીલ્યોઃ (9. રૂ૭). - जिघर्ति । स्वामीकाश्यपाभ्यामपि छान्दसत्वमेवोक्तम् । સાયણ, જુહોત્યાદિગણનો આ ધાતુ છાન્દસ છે, એ મતના સમર્થનમાં ન્યાસકારનો મત ટાંકે છે એમણે કહ્યું છે કે જે બધા ધાતુઓનો નિજાદિ ધાતુઓથી પરમાં પાઠ કર્યો છે તે બધા છાન્દસ છે તેથી તેમનો પાઠ કર્યા પછી છે એમ કહ્યું છે. ક્ષી.ત.” (પૃ.૨૦૩)માં આ ધાતુને છાંદસ કહ્યો છે. “ધા.પ્ર.' (પૃ.૯૦)માં કહ્યું છે કે પૃ વગેરે ધાતુઓ “ઇન્દ્રતીતિ' એ શબ્દો જોડે સંકળાય છે એમ કેટલાક માને છે, એટલે કે તેમને છાંદસ માને છે. ભાષ્યકારે વિપત્યથા (૭.૪.૭૭) સૂત્ર પરની વ્યાખ્યામાં પણ કહ્યું છે પૃ વગેરે ધાતુઓને વિદુર્ત છસિ . (૭.૪.૭૮) સૂત્રથી ઇકારા દેશ થતો હતો, છતાં ર્તા સૂત્રથી ઇત્વનું વિધાન કર્યું, તે પરથી ભાષામાં પણ આ ધાતુઓનો પ્રયોગ થઈ શકે. આમ કહીને આ ધાતુઓને ભાષ્યકાર છાંદસ માને છે એ સ્પષ્ટ થાય છે. વધારામાં નોંધવું ઘટે કે યાઓ પણ ‘નિરુક્ત' માં આ ધાતુને છાંદસ કહ્યો છેઃ અથાપ નૈમેગ્યો ભાષા ૩w મૃતતિા (૨.૨.૭). એના પરની દુર્ગ ટીકામાં પણ આ ધાતુને છાંદસ કહ્યો છે. તેથી જ કાતંત્ર વ્યાકરણમાં આ ધાતુઓનું જે ભાષાવિષયત્વ કહ્યું છે, તે મત પણ ઉપેક્ષા કરવા લાયક છે એમ સાયણે કહ્યું છે અને ક્ષીરસ્વામી અને કાશ્યપે આ પૃ ધાતુનું જે છાંદસત્ય કહ્યું છે તેની સાથે સાયણ પૂરેપૂરા સંમત થાય છે. ૪૨. હું મને ! નુતિ (પૃ.૪૦૩) ૌતિક: રૂત્યાયઃ | ‘નિરસને' ત્યે ! “મિત્ર' ત્યાયમૈત્રેયી કુપર્ધ વાહતું ! स्वामिकाश्यपौ तु अदुपधममुमेव पठित्वा ष्णुस 'अदर्शने' इति द्रमिडाः इत्युकारोप, पक्षान्तरमाहतुः । तत्र मित्त्वं 'जनीजृष्ष्णसु' इति पाठाश्रयेण । દિવાદિ ગણના આ ધાતુના સ્વરૂપ અને અર્થ વિશેના જુદા જુદા મત સાયણે નોંધ્યા છે.

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168