________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૧૯
तर्हि परमार्थ एवैको वक्तव्य इति चेत्जह ण वि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेहूँ। तह ववहारेण विणा परमत्थुवदेसणमसकं ।। ८ ।।
यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम्।। तथा व्यवहारेण विना परमार्थोपदेशनमशक्यम्।।८।।
यथा खलु म्लेच्छ: स्वस्तीत्यभिहिते सति तथाविधवाच्यवाचकसम्बन्धावबोधबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव, यदा तु स एव तदेतद्भाषासम्बन्धैकार्थज्ञेनान्येन तेनैव वा म्लेच्छभाषां समुदाय स्वस्तिपदस्याविनाशो भवतो भवत्वित्यभिधेयं प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमन्दानन्दमयाश्रुझलज्झलल्लोचनपात्रस्तत्प्रतिपद्यत एव; तथा किल लोकोऽप्यात्मेत्यभिहिते सति यथावस्थितात्मस्वरूपपरिज्ञानबहिष्कृतत्वान्न किञ्चिदपि प्रतिपद्यमानो मेष
હવે ફરી એ પ્રશ્ન ઊઠે છે કે જે એમ છે તો એક પરમાર્થનો જ ઉપદેશ કરવો જોઈએ; વ્યવહાર શા માટે કહો છો? તેના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છે –
ભાષા અનાર્ય વિના ન સમજાવી શકાય અનાર્યને, વ્યવહાર વિણ પરમાર્થનો ઉપદેશ એમ અશક્ય છે. ૮.
ગાથાર્થ - [ wથા | જેમ [ સનાઃ] અનાર્ય (સ્વેચ્છ) જનને [ અનાર્યભાષાં વિના તુ] અનાર્યભાષા વિના [ પ્રાદયિતુમ્] કાંઈ પણ વસ્તુનું સ્વરૂપ ગ્રહણ કરાવવા [ પ વેજ્ય:] કોઈ સમર્થ નથી [તથા] તેમ [ વ્યવહારે વિના] વ્યવહાર વિના [પરમાર્થોપવેશનન] પરમાર્થનો ઉપદેશ કરવા [ ] કોઈ સમર્થ નથી.
ટીકા- જેમ કોઈ સ્વેચ્છને કોઈ બ્રાહ્મણ “સ્વસ્તિ” એવો શબ્દ કહે છે ત્યારે તે મ્યુચ્છ એ શબ્દના વાચ્યવાચક સંબંધના જ્ઞાનથી રહિત હોવાથી કાંઈ પણ ન સમજતાં બ્રાહ્મણ સામે મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે, પણ જ્યારે બ્રાહ્મણની ભાષા અને સ્વેચ્છ ની ભાષા-એ બન્નેનો અર્થ જાણનાર અન્ય કોઈ પુરુષ અથવા તે જ બ્રાહ્મણ સ્વેચ્છભાષા બોલીને તેને સમજાવે છે કે “સ્વસ્તિ' શબ્દનો અર્થ “તારું અવિનાશી કલ્યાણ થાઓ” એવો છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદમય આંસુઓથી જેનાં નેત્રો ભરાઈ જાય છે એવો તે મ્લેચ્છ એ “સ્વસ્તિ' શબ્દનો અર્થ સમજી જાય છે; એવી રીતે વ્યવહારીજન પણ “આત્મા' એવો શબ્દ કહેવામાં આવતાં જેવો “આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com